Andhra Pradesh: વિજયવાડામાં મંગળવારે ઓઇલ ટેન્કરના વેરહાઉસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયરના જવાનોએ આગ બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.