Author: todaygujaratinews

तेलंगाना के मुख्यमंत्री और तेलंगाना राष्ट्र समिति (Telangana Rashtra Samiti) के अध्यक्ष चंद्रशेखर राव विजयादशमी पर्व यानी आज अपनी राष्ट्रीय पार्टी की घोषणा कर दी है, जिसका नाम है- भारत राष्ट्र समिति. केंद्र में बीजेपी के सामने मजबूत विपक्ष खड़ा करने के लिए केसीआर काफी लंबे समय से इसकी प्लानिंग कर रहे थे. रविवार को मुख्यमंत्री केसीआर ने अपने कैबिनेट सहयोगियों और पार्टी के सभी 33 जिलाध्यक्षों के साथ लंच मीटिंग की थी. इस दौरान राष्ट्रीय पार्टी के शुभारंभ के रोडमैप पर चर्चा की थी. विभिन्न मंचों पर कई बार केसीआर ने दोहराया था कि “बहुत जल्द, एक राष्ट्रीय पार्टी का…

Read More

Narendra Modi In Himachal LIVE, प्रधानमंत्री नरेन्द्र मोदी आज हिमाचल प्रदेश के दौरे पर थे। कुल्‍लू दशहरा में देव दर्शन के दौरान मोदी को देखने के लिए लोगों में होड़ मच गई व इस दौरान ग्रिल टूटने से एक बच्‍ची घायल हो गई। पीएम मोदी ने मंच से ही आगे बढ़कर बच्‍ची का हाल जाना। बच्‍ची की मां उसके साथ ही व वह ठीक है। इससे पहले पीएम मोदी ने बिलासपुर के लुहणू मैदान में विजयादशमी पर रणसिंघा फूंककर विजय का शंखनाद किया। पीएम मोदी का सीधा इशारा विधानसभा चुनाव की ओर रहा। मोदी ने जयराम ठाकुर के कार्यों की सराहना…

Read More

રીના પરમાર,ટુડે ન્યુજ ગુજરાતી/રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે.ત્યારે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ બદલીનો આદેશ જારી કર્યો છે.જેમાં ૨૦ જેટલાં ચીફ ઓફિસરોની સામૂહિક બદલીઓ કરાઈ છે.-Chief Officer changed૨૦ ચીફ ઓફિસરે ની બદલી-Chief Officer changedડીસા પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી ગુજરાત સરકાર ના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ બદલી મતદાર યાદી કામગીરી તેમજ જાહેર હિત ધ્યાને લેતા કરાઈ હોવાનો બદલી ઓર્ડરમાં જાહેર કર્યું છે.જેમાંવ્યારા,રાજપીપળા,ગણદેવી,કલોલ,મોરબી,પાલનપુર,પાટણ,જાફરાબાદ,સિદ્ધપુર,માંડવી, સિક્કા,ભાભર, ધોરાજી,ઓડ, ઉપલેટા, કેશોદ,દહેગામ, ખેડા,ડીસા,કઠલાલ સહિત ૨૦ નગરપાલિકા ના ચીફ ઓફિસરો બદલાયા છે.-Chief Officer changedડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગઢવીની સિક્કા ખાતે કરાઈ બદલી..-Chief Officer changed શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ બદલી…

Read More

Dussehra 2022: 9 दिनों तक माता दुर्गा की आराधना करने के बाद अब सभी लोग विजय दशमी का धूमधाम से सेलिब्रेशन करने के लिए बिलकुल तैयार हैं। दशहरे के मौके पर देशभर में अलग-अलग शहरों और कस्बों में रामलीला का आयोजन किया जाता है। इस नाटकीय मंच पर आम आदमी तो बढ़ चढ़कर हिस्सा लेते हैं, लेकिन बॉलीवुड सितारे भी इसमें पार्टिसिपेट करने के लिए हमेशा एक्साइटेड रहते हैं। बाहुबली एक्टर प्रभास भी दशहरे के खास मौके पर दिल्ली में लव कुश राम लीला में अतिथि बनकर पहुंचने वाले हैं और रावण दहन करने वाले हैं। इससे पहले अजय देवगन…

Read More

आरएसएस प्रमुख मोहन भागवत ने विजयदशमी के मौके पर कहा कि शक्ति शांति का आधार है. हमें महिलाओं के साथ समानता का व्यवहार करने एवं उन्हें अपने निर्णय स्वयं लेने की स्वतंत्रता देकर सशक्त बनाने की आवश्यकता है. जो सब काम मातृ शक्ति कर सकती है वह सब काम पुरुष नहीं कर सकते, इतनी उनकी शक्ति है और इसलिए उनको इस प्रकार प्रबुद्ध, सशक्त बनाना, उनका सशक्तिकरण करना और उनको काम करने की स्वतंत्रता देना और कार्यों में बराबरी की सहभागिता देना अहम है.उन्होंने आगे कहा कि जनसंख्या नीति व्यापक सोच-विचार के बाद तैयार की जाए और यह सभी पर…

Read More

बायकॉट… बायकॉट… बायकॉट… बायगॉड इस ट्रेंड ने ट्विटर पर अपनी जगह पक्की कर ली है। जैसे ही किसी बॉलीवुड फिल्म का पोस्टर, टीजर या फिर ट्रेलर रिलीज होता है। सोशल मीडिया की दुनिया में ‘बायकॉट’ का हल्ला शुरू हो जाता है। 3 अक्टूबर को सैफ अली खान और प्रभास की मूवी ‘आदिपुरुष’ का लगभग डेढ़ मिनट का टीजर रिलीज हुआ। पहले तो लोग कंफ्यूज हुए कि ये कार्टून है या फिर फिल्म। अब ट्विटर पर #BoycottAdipurush छा गया है, जिसके साथ लोग बता रहे हैं कि फिल्म के साथ उनको क्या दिक्कत है। आप खुद ही देख लीजिए कि फिल्म…

Read More

દશ લોકોને ને કાળ નો કોળિયો બનાવનાર યમદૂત બનેલ કન્ટેનર ડેસ્ક ,ટુડે ન્યુઝ ગુજરાતી /વડોદરામાં દરજીપુરા એરફોર્સ પાસે ,થયેલ ગમખ્વાર અકસ્માતમાં છકડા રીક્ષા માં સવાર ૧૦ લોકો ના કરુંણ મોત નીપજ્યા છે.આ છકડા ને રોડ ક્રોસ કરી, ડીવાઇડર કુદાવી આવેલ યમદૂત બનેલ ટ્રેકટર ચાલકે ટક્કર મારતાં આ ગોઝારા અસ્માતમાં બે બાળકો સહિત ૧૦ લોકો માર્યા ગયા છે.અહી રાહત મદદમાં પહોંચેલ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં થ્રી-વ્હીલર છકડો કાટમાળ માં ફેરવાયો છે.જેના લીધે તેમાં સવાર લોકોની બોડી લોખડ નાં પતરા કાપી બહાર કઢાઈ હતી અને તેમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. આ અકસ્માતમાં અન્ય સાત ઇજાગ્રસ્તોને વડોદરાની સરકારી હોસ્પિટલમાં…

Read More

અમદાવાદના આશ્રમ રોડ પરના મુખ્ય આયકર ભવન ખાતે ફરજ બજાવતા ઇન્કમટેક્સના એડિશનલ કમિશનર 30 લાખ રૂપિયાની લાંચ લીધી છે. સંતોષ કારનાની નામના એડિશનલ કમિશનરે આંગડિયા પેઢી મારફતે ૩૦ લાખ લીધી હતી. જે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ રિકવર કરી છે. જો કે એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર પોતાની ઓફિસમાંથી ACBને હાથતાળી આપીને નાસી છૂટ્યો છે. તો ACB આરોપી અધિકારી સામે ગુનો નોંધ્યો છે.અધિકારીએ લાંચ માગી હતીઅમદાવાદના આશ્રમરોડ પર આવેલા મુખ્ય ભવનમાં ફરજ બજાવતા એડિશનલ કમિશનર સંતોષ કરનાનીએ 30 લાખ રૂપિયા જેટલી રકમની લાંચ માંગી હતી. જેની રકમ આંગડિયા પેઢી મારફતે રિસીવ કરવા જતા અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરોને જાણ થઈ હતી .સમગ્ર મામલો શું…

Read More

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ખાડીમાં ગઈકાલે રાતે એક યુવક એકાએક જ ખાડીમાં કૂદી ગયો હતો. આ યુવકને આસપાસમાંથી પસાર થતાં રાહદારીઓ રોકે તે પહેલાં જ તેણે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આ અંગે ફાયર વિભાગને જાણ થતાંની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો.આસપાસના રાહદારીઓએ પણ બૂમાબૂમ કરીસોમવારની રાત્રે એક યુવક ખાડી પાસેથી પસાર થતો હતો. આ દરમિયાન મુકેશે અચાનક જ ખાડીમાં ઝંપલાવી દેતા આસપાસના રાહદારીઓએ પણ બૂમાબૂમ કરી નાખી હતી. ત્યાર બાદ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ કરતા યુવક નીચે ખાડીના બીમ…

Read More

ખેડા જિલ્લાના માતરના ઉંઢેલા ગામે કોઈ કારણ વગર જ ગામનાં અસામાજિક તત્ત્વોએ આઠમના નોરતાની રાતે ગરબામાં પથ્થરમારો કરી વાતાવરણ ડહોળ્યું હતું. પોલીસે આવાં તત્ત્વો ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન આઠમની રાત્રે ગામના 150 જેટલાનાં ટોળાએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનાની કડક તપાસ કરવા આદેશ મળતા પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ કરાયેલા આરોપીઓને ગામમાં લાવવામાં આવ્યા હતા. ગામની ભાગોળે જ્યાં આ કોમી છમકલું થયું હતું, ત્યાં ખેડા એલસીબી પીઆઇ અશોક.વી. પરમારે તમામ આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરી હતી.આ તમામ આરોપીઓને ભાગોળ ખાતે આવેલા એક સિમેન્ટના પોલ સાથે ગરમીમાં…

Read More