Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. રખડતાં ઢોરનો મુદ્દો હાલમાં વધુ ચર્ચામાં છે. ત્યારે રાજ્ય સરકારે નાગરીકોને રખડતા ઢોરમાંથી મુક્તિ અપાવવા એક નિર્ણય લીધો છે. રાજ્યમાંથી 50 હજારથી વધુ આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરાશેરાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરાશે.રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરાશે. ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર…
Today Gujarati News (Desk)ભારત પે ના ફાઉન્ડર અને શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 1 ના જજ અશ્નીર ગ્રોવરે 10 જાન્યુઆરી, 2023 થી તેમના નવા સ્ટાર્ટઅપ માટે લોકોની ભરતી કરવાનું શરૂ કર્યું છે. આ સાથે ગ્રોવરે રોકાણકારોને આ સ્ટાર્ટઅપમાં નાણાંનું રોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું છે. નવાઇની અને ખુશીની વાત એ છે કે, ેઅશ્નીર ગ્રોવરે પોતાના સ્ટાર્ટઅપ સાથે જોડાનારા લોકોને એક શાનદાર ઓફર આપી રહ્યા છે. શું છે આ ઓફર ?શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 1 ના જજ અશ્નીર ગ્રોવરે કહ્યું કે, જે લોકો તેમના સ્ટાર્ટઅપ ‘થર્ડ યુનિકોર્ન’માં સતત 5 વર્ષ સુધી કામ કરશે તેમને કંપની દ્વારા મર્સિડીઝ આપવામાં આવશે. LinkedIn પર આ સ્ટાર્ટઅપ વિશે…
Today Gujarati News (Desk)ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. જેમા સરકારે તમામ પ્રકારની જમીનની નવેસરથી માપણી કરાવવાનો નિર્ણય લીધો છે.રાજ્ય સરકાર તરફથી ખેડૂતો માટે મોટા સમાચાર છે.. કેબિનેટની બેઠકમાં જમીન રી-સરવે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.. સરકારે જૂની સરકારના જમીન રી-સરવે રદ કર્યા છે.. સરકાર નવેસરથી જ જમીન માપણી કરાવશે.. જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સરવેના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી.. જેને પગલે હવે સમગ્ર રાજ્યમાં આધુનિક ટેક્નોલોજી અને આધુનિક સાધનો વડે જમીનનો રી-સરવે કરવામાં આવશે.ગુજરાત સરકારના આ નિર્ણયથી અગાઉ કરાયેલા સરવે માટે ચૂકવાયેલી 700 કરોડની રકમ…
Today Gujarati News (Desk)શાહજહાંપુર: ઉત્તર પ્રદેશમાં નેશનલ હાઈવે બનાવવા માટે 150 વર્ષ જૂના હનુમાન મંદિરને શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર શાહજહાંપુર જિલ્લાના તિલહર તાલુકાના કછિયાની ખેડા વિસ્તારમાં બનેલું છે અને કેટલાય વર્ષોથી તેને હટાવાની કોશિશ ચાલી રહી છે. હવે આખરે આ મંદિરને જેકના સહારે અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવી રહ્યું છે, જેથી હાઈવે બનાવી શકાય. લગભગ ત્રણ મહિનાથી મંદિરને શિફ્ટ કરવાનું કામ ચાલું છે. તાલુકા વિકાસ અધિકારી રાશી કૃષ્ણાએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 16 ફુટ ઊંચા હનુમાન મંદિરને સફળતાપૂર્વક પાછળ ઘકેલાઈ ચુક્યું છે.UP | 150-year-old Hanuman temple is being shifted from National Highway with the help of…
Today Gujarati News (Desk)ગુજરાત: રાજ્યના નાગરિકોને રખડતાં પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે રાજ્ય સરકાર તબક્કાવાર અનેક પગલાઓ ભરી રહી છે ત્યારે આગામી સમયમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મંત્રીએ આ સંદર્ભે વધુમાં ઉમેર્યું કે, ‘રાજ્યમાં…
Today Gujarati News (Desk)બેન્ક ઓફ ઇન્ડિયા (BOI)એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)પર મળનાર વ્યાજમાં વધારો કર્યો છે. બેન્કે 10 જાન્યુઆરી 2023થી 2 કરોડથી ઓછા 444 દિવસની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોને વધાર્યા છે. બેન્ક ઓફ ઇન્ડિયાની તરફથી કરવામાં આવેલા આ વધારા પછી સિનિયર સિટિઝનને દર વર્ષે 0.50%નું વધારે વ્યાજ દરની ભેટ આપવામાં આવી રહી છે.સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ પર દર વર્ષે 7.05% વ્યાજ મલશેબેન્કની વેબસાઇટ અનુસાર આ રિવિઝન બાદ બેન્ક પોતાના જનરલ કસ્ટમર્સ માટે 444 દિવસની સ્પેશિયલ FD પર દર વર્ષે 7.05% વ્યાજ આપી રહી છે. તો સિનિયર સિટિઝન માટે બેન્ક પોતાની 444 દિવસની FD પર 7.55% અને 2થી 5 વર્ષ સુધીના…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)अमेरिका में बुधवार को NOTAM (नोटिस टू एयर मिशन्स) सिस्टम में खराबी के चलते सभी फ्लाइट्स ठप हो गई हैं। मीडिया रिपोर्ट्स के मुताबिक, करीब 760 फ्लाइट्स या तो देरी से चल रही हैं या उन्हें फिलहाल ग्राउंड कर दिया गया है। सिविल एविएशन की वेबसाइट पर इस बात की पुष्टि की गई है।एजेंसी ने क्या कहाफेडरल एविएशन एजेंसी ने एक एडवाइजरी जारी की। इसमें कहा- NOTAM (नोटिस टू एयर मिशन्स) सिस्टम ‘फेल’ हो गया है। हम ये नहीं कह सकते कि ये कब तक ठीक होगा। हालांकि, इसे जल्द ठीक करने की कोशिशें जारी हैं।NBC…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)સુરતમાં શ્વાન કરડવા (Dog Bite)ના કિસ્સા વધી ગયા છે. તેમજ રોજના શ્વાન કરડવાના અનેક કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ ઉપરાંત શ્વાન દ્વારા ગાડીનો પીછો કરાતા કેટલીકવાર બાઇકચાલક શિકાર થઈ જાય છે અને આવી રીતે રોડ અકસ્માતના પણ આઠ થી દસ કેસ સામે આવે છે. સુરત મહાનગરપાલિકા પણ આ બાબતે જાણે વધારે ગંભીર નથી દેખાતી. દિવસે દિવસે શ્વાન કરડવાના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. વર્ષ 2022ના છેલ્લા ચાર મહિનામાં જ 6239 કેસ શ્વાન કરડવાના નોંધાયા છે.સુરતમાં દિવસે દિવસે શ્વાન કરડવાના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. સુરત સિવિલ અને સ્મીમેરમાં 4 મહિનામાં શ્વાન કરડવાના કેસ…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)આરએસએસના (RSS) વડા મોહન ભાગવતે મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ‘ભારતમાં મુસલમાનોને કોઈ ખતરો નથી, પણ તેમણે ‘અમે સર્વોચ્ચ અને શ્રેષ્ઠ છીએ’ તેવા ખોટા દાવા ન કરવા જોઈએ. ભારતમાં મુસ્લિમોને ડરવાનું જેવુ કંઈ નથી, પરંતુ તેઓએ ‘તેમના સર્વોપરિતાનો ખોટો ઢોંગ કરવામાં આવી રહ્યો છે’ તેને છોડી દેવો જોઈએનું નિવેદન આપ્યું હતુ. જે બાદ આ નિવેદનને લઈને ભારે ચર્ચા જામી છે.મોહન ભાગવતે કહ્યું- મુસલમાનોએ પોતે શ્રેષ્ઠ છે નો દાવો છોડી દેવો જોઈએતેઓએ કહ્યું હતુ કે, અમે એક મહાન જાતિના છીએ. અમે આ દેશ પર શાસન કર્યું છે અને ફરીથી શાસન કરીશું. ફક્ત…
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)સુરતના રિવરફ્રન્ટની બાજુમાં યોજાયેલા પતંગ મહોત્સવમાં પવન વિનલ બની ગયો હતો. પતંગ મહોત્સવના ઉદ્ઘાટન ના થોડા કલાકો સુધી પવન નહીં રહેતા મોટા પતંગ લાવેલા વિદેશી પતંગબાજોએ મોટા પતંગ કાઢ્યા જ ન હતા. પવનના કારણે પતંગ નહી ચગી શકતા , વિદેશી પતંગબાજોએ દેશી સંગીત પર ડાન્સ કર્યો હતો તેઓ મેયર અને કોર્પોરેટરો સાથે ગરબે ઘુમતા જોવા મળ્યા હતા.કોરોના બાદ પહેલીવાર સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાથી સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. પતંગ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવે તે પહેલા જ સુરતીઓ મેદાન પર પહોંચી ગયા હતા. તંત્ર દ્વારા પતંગ મહોત્સવ માટે સારી તૈયારી કરવામાં આવી…