Author: todaygujaratinews

Today Gujarati News (Desk)બોમ્બે હાઈકોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારના ત્રણ આદેશોને રદ કર્યા છે. જેમાં કંપનીનું લાઇસન્સ રદ કરવું, જ્હોન્સન એન્ડ જ્હોન્સનને તેના બેબી પાવડરનું ઉત્પાદન, વિતરણ અને વેચાણ કરવાની મંજૂરી રદ કરવામાં આવી હતી. કોર્ટે જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીનું લાયસન્સ રદ કરવા અને તેના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને હાઈકોર્ટે કઠોર, અતાર્કિક અને અયોગ્ય ગણાવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ને પણ ઠપકો આપ્યો હતો.જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ એસ. હા. દિઘેની બેન્ચે ડિસેમ્બર 2018માં જપ્ત કરાયેલા કંપનીના બેબી પાઉડરના સેમ્પલના પરીક્ષણમાં વિલંબ અંગે પણ સવાલો કરવામાં આવ્યાં હતાં. હાઈકોર્ટેની બેન્ચે કહ્યું કે…

Read More

Today Gujarati News (Desk)કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જોશીમઠની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુરુવારે એક બેઠક બોલાવી છે. જો કે, આ પહેલા પણ બુધવારે અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા જોશીમઠની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રીએ પણ રાજ્ય સરકારને જોશીમઠ માટે તમામ શક્ય મદદની ખાતરી આપી છે. આ સાથે જ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ જોશીમઠની સ્થિતિને લઈ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી.સીએમ પુષ્કર સિંહ ધામી બુધવારની રાતથી જોશીમઠમાં છેજણાવી દઈએ કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે ​​સવારે જોશીમઠના નરસિંહ મંદિરમાં પૂજા કરી હતી. સીએમ પુષ્કર સિંહ ધામી બુધવારે…

Read More

Today Gujarati News (Desk)દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઘણી વાર ધમકી ભર્યા ફોન આવતા હોય છે. મહારાષ્ટ્રના મુંબઈમા BKCમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી આ ઘટનામાં ફોન કરનારા શખ્સની અટકાયત કરવામાં આવી છે આ ઘટનામાં મુંબઈ પોલીસે વિક્રમસિંહ ઝાલા નામના ટેમ્પો ચાલકની મોરબીથી અટકાયત કરી છે. વિક્રમસિંહ મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનો રહેવાસી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. હાલમાં મુંબઇમાં વિક્રમસિંહની પૂછપરછ ચાલું છે કે તેણે આ પ્રકારનું કૃત્ય શા માટે કર્યું.જાણો સમગ્ર ઘટના શાળાને બોમ્બથી ઉડાવી દેેવાની ઘટનાનીમંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઈન ફોન નંબર પર ફોન કર્યો હતો અને કહ્યું કે મેં તમારી…

Read More

Today Gujarati News (Desk)ऑटो एक्सपो के दूसरे दिन मारुति ने अपनी ऑफ रोडर SUV जिम्नी को लॉन्च कर दिया। जिम्नी इंटरनेशनल मार्केट में काफी साल से मौजूद है। मारुति भारत में इसे पिछले पांच साल से अलग-अलग इवेंट्स में दिखाती आ रही है, लेकिन 2023 में आखिरकार इसे लॉन्च कर दिया गया है। भारत में जिम्नी का 4 व्हील ड्राइव और 5 डोर वर्जन लाया गया है।मारुति ने जिम्नी की बुकिंग भी शुरू कर दी है। कंपनी इसकी बिक्री अपनी प्रीमियम डीलरशिप नेक्सा के जरिए करेगी। कस्टमर 11 हजार रुपए देकर इसकी बुकिंग करा सकते हैं। मारुति का कहना है…

Read More

Today Gujarati News (Desk)આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ સર્જી દીધો હતો, તો બીજી બાજુ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા. કોંગ્રેસની સ્થિતિ એ હદે પહોંચી ગઈ કે વિધાનસભામાં વિપક્ષના પદ માટે જરૂરી એવુ સંખ્યાબળ ગુમાવ્યુ. સામાન્ય રીતે વિપક્ષના પદ માટે કુલ બેઠકના દશ ટકા લેખે જરૂરી 19 બેઠકો પણ કોંગ્રેસે મેળવી નથી. માત્ર 17 ધારાસભ્યોનું સંખ્યાબળ વાળી કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ પણ ચરસમીમાએ હોય તેવુ લાગી રહ્યુ છે. ચૂંટણી પરિણામના આટલા દિવસો પછી પણ કોંગ્રેસ હજુ સુધી વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી.વિપક્ષ નેતાનું નામ આપવા માટે અલ્ટીમેટમહવે ગુજરાત વિધાનસભા સચિવાલયે કોંગ્રેસને 19 જાન્યુઆરી…

Read More

Today Gujarati News (Desk)બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે રામચરિતમાનસને લઈને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિવાદ સર્જાયો છે. આ અંગે અયોધ્યાના સંત જગદગુરુ પરમહંસ આચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે. પરમહંસ આચાર્યએ કહ્યું છે કે મંત્રીને પદ પરથી બરતરફ કરવામાં આવે. આ સાથે ચંદ્રશેખરને આ રીતના વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે.પરમહંસ આચાર્યએ કહ્યું કે માફી નહી માગવાને લઈ જે કોઈ ચંદ્રશેખરની જીભ કાપીને લાવશે તેને 10 કરોડનું ઈનામ આપવામાં આવશે. બિહારના શિક્ષણ ચંદ્રશેખરે રામચરિતમાનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે મનુ સ્મૃતિ, રામચરિતમાનસ અને પૂર્વ આરએસએસ વડા એમએસ ગોલવલકરના વિચારો સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. નાલંદા…

Read More

Today Gujarati News (Desk)વિશ્વ સ્વાસ્થય સંગઠને 2 કફ સિરપને લઈને ચતવણી જાહેર કરી છે. WHOએ નોઈડા સ્થિત ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની મૈરિયન બાયોટેકની કફની સિરપને લઈને ચેતવણી આપી છે અને કહ્યુ હતું કે મૈરિયન બાયોટેક દ્વારા બનાવવમાં આવેલી બે કફની સિરપનો ઉપયોગ ઉઝબેકિસ્તાનમાં બાળકો માટે કરવામાં આવવો જોઈએ નહીં. WHOએ ગઈકાલે આપેલી ચેતવણી આપતા કહ્યું હતું કે મૈરિયન બાયોટેક દ્વારા ઉત્પાદન કરેલી આ બે સિરપ ગુણવતા અને યોગ્ય માપદંડો અને વિશિષ્ટતાઓને પૂર્ણ કરવામાં સંપૂર્ણરીતે નિષ્ફળ છે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે WHOએ તેમની વેબસાઈટ પર એલર્ટ જાહેર કરતા કહ્યું કે આ બે મેડિકલ પ્રોડક્ટ દૂષિત ઉત્પાદનોને સંદર્ભ આપે છે. આ બે પ્રોડક્ટમાં AMBRONOL…

Read More

Today Gujarati News (Desk)દિલ્હીમાં એક 54 વર્ષીય હિંદુ મહિલાની હત્યા કરી તેમની લાશને કબરમાં દફનાવી દેવાનો મામલો સામે આવ્યો છે. મહિલાની લાશને પોલીસે બુધવારે કબરમાંથી બહાર કાઢી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતિકાનું નામ મીના છે અને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.54 વર્ષીય મહિલાની હત્યાનો આરોપ 3 લોકો પર લગાવવામાં આવ્યો છે. આરોપીઓની ઓળખ રેહાન, મોબિન અને નવીનના રૂપમાં થઈ છે. ત્રણેય આરોપી મુસ્લિમ છે. આ મામલે વધુ એક જાણકારી હાથ લાગી છે. મીના 2 જાન્યુઆરીથી ગુમ હતી અને તેના પરિવારે મંગોલપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. મીનાના પરિવારને મોબિન પર શંકા હતીમિસિંગ…

Read More

Today Gujarati News (Desk)આજે સવારે સુરતના પાલોદ GIDCમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અચાનક સુરતની પાલોદ GIDCમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ આગ કેવી રીતે લાગી તેનુ કારણ હજુ જાણી શકાયુ નથી. ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની થતા બચી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયુ નથી. આજે સુરતની પાલોદ GIDCમાં આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક આગનો બનાવ બન્યો હતો. આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ જાણી શકાયુ નથી. ઘટના અંગેની જાણ તાત્કાલિક…

Read More

Today Gujarati News (Desk)કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કહ્યું કે, અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા ગયા છે અને હવે સમય આવી ગયો છે કે, ભારતીય પરિપ્રેક્ષ્યમાં ઈતિહાસ લખવામાં આવે. વસાહતી ભૂતકાળના તમામ અવશેષોથી છુટકારો મેળવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્યને અનુરૂપ સંસ્થાનવાદી ભૂતકાળના ઇતિહાસમાંથી મુક્તિ મેળવવી સૌથી મહત્વપૂર્ણ છે. 1857ના વિદ્રોહને આઝાદીનું પ્રથમ યુદ્ધ કહીને વીર સાવરકરે પહેલીવાર તેનો પ્રયત્ન કર્યો હતો.એક પુસ્તક વિમોચન સમારોહમાં અમિત શાહે કહ્યું કે, ભારતની આઝાદીમાં ‘અહિંસક સંઘર્ષ’નું મોટું યોગદાન હતું પરંતુ હાલમાં અન્યની તેમાં કોઈ ભૂમિકા નથી તેવો દ્રષ્ટિકોણ બનાવવો યોગ્ય નથી. શાહે કહ્યું કે, જો સશસ્ત્ર ક્રાંતિનો સમાંતર પ્રવાહ શરૂ ન થયો હોત તો…

Read More