Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)બોલીવૂડની ડ્રામા ક્વિન રાખી સાવંતે શેર કરેલી પોસ્ટ પ્રમાણે 7 મહિના પહેલાં આદિલ સાથે લગ્ન કરી લીધા છે. આ ન્યુઝને લઇને ફેન્સ અને યુઝર્સ પણ હેરાનીમાં નાંખી દીધા છે. કોર્ટ મેરેજના ફોટો શેર કરીને રાખી સાવંતે ફેન્સને જણાવી દીધુ છે કે,તેના લગ્ન 7 મહિના પહેલાં આદીલ સાથે થઇ ગયા છે. ત્યારે આ ખબરને લઇને ડ્રામા ક્વિને ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. રાખી સાવંતનું કહેવુ છે કે, આદિલ હવે તેની સાથે વાત નથી કરી રહ્યો. એક ઈન્ટરવ્યુમાં ‘ડ્રામા ક્વીન’ કહે છે કે, તે હવે લવ જેહાદથી ડરી ગઈ છે. કારણ કે, આદિલનો પરિવાર તેના પર ખૂબ દબાણ કરી રહ્યો છે, જેના…
Today Gujarati News (Desk)ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિર પર હૂમલો થયાની ઘટના સામે આવી છે. ખાલીસ્તાની સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી લખાણો લખ્યાં હતાં. એટલું જ નહીં તેમણે ભારત વિરોધી ચિત્રો પણ બનાવ્યા હતાં. આ મંદિર પર ખાલીસ્તાનીઓ દ્વારા હૂમલો પણ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત હિન્દુસ્તાન મુર્દાબાલ જેવા નારા પણ લખવામાં આવ્યાં હતાં. અગાઉ કેનેડાના સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા શખ્સોએ ભારત વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં અને તોડફોડ કરી હતી. News: Appeal for Peace, Melbourne, Australia https://t.co/UYGsrrmJEd pic.twitter.com/W75oLCAHtK— BAPS (@BAPS) January 12, 2023 /p>અમે આ નફરતથી ભરેલા હૂમલાઓથી દુઃખી છીએઆ હૂમલાને વખોડી નાંખતાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,…
Today Gujarati News (Desk) વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલીમાં 12 જાન્યુઆરીથી શરૂ થતા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિની એક મોટી ઘટના પણ સામે આવી છે. PM મોદીના રોડ શો દરમિયાન અચાનક એક વ્યક્તિ PM મોદીની કાર પાસે હાર લઇને અચાનક પહોંચી ગયો અને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. #WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.(Source: DD) pic.twitter.com/NRK22vn23S— ANI (@ANI) January 12,…
Today Gujarati News (Desk)આપણે કૌભાંડો કોઈ જગ્યા એ ગોતવા જવા પડે તેમ નથી, અમદાવાદ, રાજકોટ, વડોદરા બાદ હવે પોરબંદરમાં પોત પ્રકાશ્યું છે. એ પણ એક જ મોડસ ઓપરન્ડી એક જ વસ્તુની છેતરપિંડી. પોરબંદરમાં હાલ મસમોટું અનાજ કૌભાંડ ઝડપાયું છે. પોરબંદરના રાણવાવ સરકારી ગોડાઉનમાંથી અનાજની ઉઠાંતરી થતી હોવાનું સામે આવ્યું છે. રૂપિયા એક કરોડના અનાજની કરાઈ ઉઠાંતરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પુરવઠા વિભાગની ટીમે ગોડાઉન સીલ કર્યું છે. અનાજ સગેવગે, મેનેજર ફરાર થઈ ગયો છે.ઓડિટમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો બારોબાર વેચાઈ ગયો. ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. મોરબી, રાજકોટ,…
Today Gujarati News (Desk)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં 30 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 2027 સુધીમાં ગુજકાતમાં બુલેટ ટ્રેન દોડતી થઈ જાય તેવી આશા છે. આવો બુલેટ ટ્રેન અંગે થોડી જાણકારી મેળવવીએ.અમદાવાદ મુબંઈ વચ્ચે દોડનારી બુલેટ્રેન 2027 સુધી શરૂ થઈ શકે છે. 2026 સુધીમાં બુલેટ ટ્રેનના ટ્રાયલ શરૂ થશે. 2026માં સુરત અને બિલિમોરા વચ્ચે ટ્રાયલ શરૂ કરાશે. બુલેટ ટ્રેનની5 વર્ષમાં 25 ટકા જ ફિઝિકલ કામગીરી થઈ છે. 3 મહિનામાં 34 કિલોમીટરમાં પિઅર વર્ક પૂર્ણ કરાયું છે. ગુજરાતમાં 30.68 ટકા જ્યારે મહારાષ્ટ્રમાં 13.37 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. દેશમાં પહેલીવખત દરિયામાંથી ટ્રેન દોડશે.…
Today Gujarati News (Desk)Ethanol Import કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમની આગવી કાર્યશૈલી માટે ખૂબ જ પ્રખ્યાત છે. દેશમાં પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે અને ઇલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપી રહ્યા છે. હવે કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે શ્રીલંકા અને બાંગ્લાદેશે ભારતમાંથી ઇથેનોલ આયાત કરવામાં રસ દાખવ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રીએ કહ્યું કે તેમણે બંને દેશો (શ્રીલંકા અને બાંગ્લાદેશ)ની સરકારો સાથે ઇથેનોલ અંગે ચર્ચા કરી છે.15 દિવસમાં પેટ્રોલિયમ મંત્રી સાથે ચર્ચા થશેબાયો-ઇંધણ પર CII કોન્ફરન્સને સંબોધતા ગડકરીએ કહ્યું, ‘મેં બાંગ્લાદેશના વડા પ્રધાન અને શ્રીલંકાના પ્રધાન સાથે આ અંગે ચર્ચા કરી છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા બંને પેટ્રોલમાં…
Today Gujarati News (Desk)આજે 12 જાન્યુઆરી ગુરુવારે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાની કિંમત 0.21 ટકાની તેજી સાથે ટ્રેડ થઈ રહી છે. ચાંદીના ભાવમાં પણ આજે 0.58 ટકાનો વધારો થયો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં MCX પર સોનાનો દર 0.01 ટકાના મામૂલી વધારા સાથે બંધ થયો હતો. તે જ સમયે ચાંદીનો દર 0.51 ટકા ઘટીને બંધ થયો હતો.વાયદા બજારમાં, 24 કેરેટ શુદ્ધ સોનાનો દર 10 ગ્રામ દીઠ રૂ. 124 વધીને રૂ. 55,817 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 25. સોનામાં આજે 55,792 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો. બજાર ખુલ્યા પછી કિંમત…