Author: todaygujaratinews

Today Gujarati News (Desk)અમદાવાદ શહેરમાં નશામુક્તિ જાગૃતતા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 21મી જાન્યુઆરીએ રિવફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે થ્રિલ એડિક્ટ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 72,000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.અગાઉ આયોજિત મેરેથોન રદ થતા હવે આ મેરેથોન આગામી 21મી જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 5, 10, 15 કિ.મી. સુધીની દોડ રહેશે. આ મેરેથોનની શરૂઆત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરાવશે. આ મેરેથોનમાં જીતનાર ખેલાડીઓને ઇનામ પણ આપવામાં આવશે. મેરેથોન દોડનો ઉદ્દેશ અમદાવાદના પરિવારો અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવાનો તેમજ હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવા માટે મેસેજ…

Read More

Today Gujarati News (Desk)સુરતની સરકારી મેડિકલ કોલેજમા MBBSના 227 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ખરાબ સ્વપ્ન સમાન બનીને રહી ગઈ. કોલેજ પ્રશાસન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે જેને લઈ વિદ્યાર્થીઓમાં રોષનું મોજુ ફરી વળ્યુ. વાત એમ છે કે બીજા વર્ષની યુનિવર્સિટીની પરીક્ષા યોજાઈ, જેમા સુરતની નવી સીવીલ મેડિકલ કોલેજે વિદ્યાર્થીઓ ફાર્માકોલોજી વિષયની પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમા પહોચ્યા હતાં, ત્યાં જ પરીક્ષા અધિકારીઓએ પરીક્ષા શરૂ થયાની 30 મિનીટમા જ MBBSના 227 વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાવી મુકયા હતા જેને લઈને વિદ્યાર્થીઓમા રોષ જોવા મળ્યો હતો. એકસાથે આટલા બધા વિદ્યાર્થીઓને ઉઠાડી મુકવામાં આવતા આ પરીક્ષામાં માત્ર 29 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શક્યા હતા.કોલેજના ડીને…

Read More

Today Gujarati News (Desk)દેશના સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીના નિષ્ણાતની સમિતિએ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની એન્ટિ-કોવિડ રસી કોવોવેક્સીનને બજારમાં લોન્ચ કરવાની મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ બુસ્ટર ડોઝ છે, જે ફક્ત પુખ્ત વયના લોકો માટે જ આપવામાં આવે છે, જે કોવિશિલ્ડ અથવા કોવેક્સિન બંને ડોઝ લેનાર માટે લગાવવામાં આવે છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, SII ડાયરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંહે તાજેતરમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI)ને કેટલાક દેશોમાં કોવિડ-19 રોગચાળાના વધતા કેસોને લઈને પત્ર લખ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે બુસ્ટર ડોઝના રૂપમાં કોવેક્સીન રસી માટે…

Read More

Today Gujarati News (Desk)દેશને આજે ગંગા વિલાસ ક્રૂઝના રુપમાં એક નવી ભેટ મળી છે. આજે પીએમ નરેન્દ્ર મોદી વિડ્યો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં ગંગા નદીના કિનારે દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી આપી હતી. આ તેમણે સાથે ટેંટ સીટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ. પીએમઓના કાર્યાલયના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી 1000 કરોડ કરતા પણ વધારે રુપિયાની અન્ય જળમાર્ગ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે.વિદેશી સહેલાણીઓ પહોંચી ગયા વારાણસીએમવી ગંગા વિલાસ વારાણસીથી તેની યાત્રા શરુ કરશે અને 51 દિવસમાં લગભગ 3200 કિલોમીટરની દુરી નક્કી કરશે. આ ક્રૂઝ બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે. આ દરમિયાન આ ક્રૂઝ ભારત…

Read More

Today Gujarati News (Desk)સુરત શહેરમાં 26 જાન્યુઆરી થી આજ સુધીમાં જુદી જુદી કંપનીની 12 બસમાં આગ લાગી છે. હાલમાં આગ લાગવાની ધટનામાં સતત વધારો થતાં તપાસ સમિતિ મુકવામા આવી છે. આ તપાસ સમિતિએ આપેલા રિપોર્ટમાં હવે પછી આગ ન લાગે તે માટે કેટલાક સુચન કર્યા છે. પરંતુ બસમાં આગ લાગવાની ઘટના પાછળ બસનું નબળું મેઈન્ટેનન્સ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેના પગલે સ્થાયી સમિતિ અધ્યક્ષે હવે બસમાં આગ લાગવાનો બનાવ બનશે તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી દીધી છે.સુરતની બસમાં આગ લાગવાની ધટનામાં તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે સીટી લીંક માં…

Read More

Today Gujarati News (Desk)સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગુરૂવારના રોજ કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે સત્તાના વિભાજન પર સુનાવણી દરમિયાન ટીપ્પણી કરી હતી કે, જ્યારે વહીવટને લગતા તમામ નિર્ણયો કેન્દ્ર સરકારના આદેશ પર લેવામાં આવે છે ત્યારે દિલ્હીમાં ચૂંટાયેલી સરકરાની શું જરૂર છે. તાજેતરમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચ કેન્દ્ર અને દિલ્હી સરકારના વિભાગો વચ્ચે સત્તાના વિભાજન પર સુનાવણી કરી રહી છે. બેન્ચની ટીપ્પણી પર સોલિસિટર જનરલ તુષાર મહેતાઓ કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું અમલદારો પર વહીવટી નિયંત્રણ છે પરંતુ તેઓ માત્ર દિલ્હી સરકારના સંબંધિત વિભાગો માટે કામ કરે છે અને રિપોર્ટ કરે છે. તેના પર ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું…

Read More