Author: todaygujaratinews

Today Gujarati News (Desk) વ્હીકલ સ્ક્રેપ પોલિસી હેઠળ આગામી એક એપ્રિલથી 15 વર્ષ જૂના વાહનો રસ્તાઓ પર ચાલી શકશે નહિ, પરંતુ આંતરિક સુરક્ષા, કાનૂન વ્યવસ્થા અને દેશની રક્ષા સાથે જોડાયેલા 15 વર્ષ જૂના વાહનો પર આ નિયમ લાગૂ નહિ થાય.વ્હીકલ સ્ક્રેપ નીતિએટલે કે સરકારી વાહન, 1 એપ્રિલ પછી પણ રસ્તાઓ પર દોડી શકશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ બાબતે હિતધારકોના સૂચનો અને વાંધાઓ લીધા પછી 16 જાન્યુઆરીએ આ અંગે અંતિમ સૂચના જાહેર કરી છે. આમાં ઉલ્લેખ છે કે, વ્હીકલ સ્ક્રેપ નીતિ એક એપ્રિલ 2023થી લાગૂ થઈ રહી છે.15 વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધઆ અનુસાર, 15 વર્ષ જૂના ડીઝલ વાહનો…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદમાં સ્કૂલમાંથી વિદ્યાર્થી ગુમ થયાની ઘટના બની છે. શહેરમાં ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીની 24 કલાક બાદ પણ હજી સુધી ભાળ નહીં મળતાં વાલીઓમાં ચિંતા સળવળી છે. સ્કૂલ દ્વારા પણ વિદ્યાર્થી ગુમ થયા અંગે કોઈ યોગ્ય જવાબ નહીં આપતાં વાલીઓમાં રોષ ફેલાયો છે. રઘુવીર સ્કૂલમાંથી ગઈ કાલે એક વિદ્યાર્થી ગુમ થયોપ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલમાંથી ગઈ કાલે એક વિદ્યાર્થી ગુમ થયાની ઘટના બની છે. વિદ્યાર્થી સ્કૂલમાંથી ભાગી રહ્યો હોવાના cctv ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં દેખાઈ રહ્યું છે કે તે…

Read More

Today Gujarati News (Desk)વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ રેલીમાં એક વ્યક્તિ સૈનિક બનીને ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ નકલી સૈનિકની પોલીસે ધરપકડ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પહોંચ્યાના 90 મિનિટ પહેલાં ગુરુવારે નવી મુંબઇના 35 વર્ષીય વ્યક્તિને હાઇ સિક્યોરિટી ઝોનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે રોકવામાં આવ્યો હતો. હવે મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીએ આર્મીની ગાર્ડ્સ રેજિમેન્ટમાં હીરો હોવાનો દાવો કરીને હાઈ સિક્યોરિટી વાળા વીવીઆઈપી ઝોનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ રામેશ્વર મિશ્રા છે. મિશ્રાને ૧૯ જાન્યુઆરીએ બપોરે ૩ વાગ્યાની આસપાસ મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ શંકાના આધારે અટકાવ્યો હતો.રામેશ્વર મિશ્રા સાયન્સ ગ્રેજ્યુએટ…

Read More

Today Gujarati News (Desk)ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરિઝની આજે બીજી વન-ડે રાયપુરના શહિદ વીર નારાયણસિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિમમાં રમાશે. અગાઉ ભારતીય ટીમે પ્રથમ વન-ડેમાં 12 રનથી જીત મેળવતા ટીમ ઈન્ડિયા સિરિઝમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાસે બીજી વન-ડે જીતી સિરિઝ પર કબજો કરવાની તક છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 કલાકે રમાશે.મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ-11ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk/c),…

Read More