Author: todaygujaratinews

Today Gujarati News (Desk)ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે શ્રેણીની બીજી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમની નજર નવા વર્ષમાં સતત બીજી વનડે શ્રેણી જીતવા પર છે. પ્રથમ વનડે માં ભારે રસાકસી બાદ ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 3 મેચની શ્રેણીની બીજી વનડેમાં રાયપુરમાં આમને-સામને ટકરાઇ છે. આ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાય છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતીય ટીમે 12 રને જીત મેળવી હતી.ભારતનો લક્ષ્યાંક આ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાનો રહેશે. આ સાથે જ કિવી ટીમની નજર પલટવાર પર…

Read More

Today Gujarati News (Desk)21મી સદીના આજના યુગમાં જ્યારે આધુનિકરણ અને ટેક્નોલોજીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે લોકો હવે અંધશ્રદ્ધાથી બહાર આવવા લાગ્યા છે. આસારામ બાપુ, ડેરા સચ્ચા સોદા પ્રમુખ રામ રહીમ, બાબા નિત્યાનંદ જેવા અનેક બાબાઓ ઉઘાડા પડી ગયા બાદ હવે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકાર પં.ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ચર્ચામાં છે. ભવિષ્યની ઘટનાઓ વિશે કેમ જણાવતા નથી? તે અંગે એક ઈન્ટરવ્યૂમાં જાણો શું કહ્યું… જ્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે તમે ઘણા લોકોને મદદ કરી હશે. તમે તેમને બચાવ્યા જ હશે, પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે શું તમે એવું કોઈ કામ કર્યું છે જેનાથી દેશને ફાયદો…

Read More

Today Gujarati News (Desk)કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે કોવિડ-19 મહામારી ફેલાયા બાદ કોંગ્રેસે વિદેશી વેક્સિન માટે દબાણ બનાવ્યુ હતુ. જે બાદ વિપક્ષી દળના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી પર ખોટુ ફેલાવવાનો આરોપ લગાવ્યો.રાજીવ ચંદ્રશેખરે ફાઈઝરના મુખ્ય કારોબારી અધિકારી આલ્બર્ટ બોર્લાની દાવોસમાં એક પત્રકાર સાથે વાતચીતનો એક વીડિયો ટેગ કરતા ટ્વીટ કરી કે દવા કંપનીએ વળતરની શરતોનો સ્વીકાર કરવા માટે ભારત સરકાર પર દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો. સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ફાઈઝરના સીઈઓ આલ્બર્ટ બોર્લા વેક્સિનના પ્રભાવને મુદ્દે થતા પ્રશ્નોથી ભાગતા જોવા મળ્યા હતા. રાજીવ ચંદ્રશેખરે લખ્યુ, અને કોંગ્રેસના ત્રણ નેતાઓ રાહુલ ગાંધી, પી…

Read More

Today Gujarati News (Desk)જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં શનિવારે સવારે બે બ્લાસ્ટ થયા હતા. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે આ વિસ્ફોટમાં 6 લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. વિસ્ફોટ બાદ જમ્મુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ બોમ્બ બ્લાસ્ટ કેવી રીતે થયો.એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે વાહનોમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું, “વિસ્તારને ઘેરાબંદી કરવામાં આવ્યો છે અને અન્ય પોલીસ કર્મિયોની સાથે કરી લેવામાં અન્ય પોલીસ કર્મચારીઓ સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ…

Read More

Today Gujarati News (Desk)રાજકુમાર સંતોષીની અપકમિંગ ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ'(Gandhi Godse: Ek Yudh)નું ટ્રેલર રીલિઝ થતાં જ વિવાદોમાં ફસાઈ ગયું છે. શુક્રવારે જ્યારે ફિલ્મમેકર્સ પ્રમોશન કરી રહ્યા હતાં, ત્યારે તેમને અમુક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ ફિલ્મ પ્રમોશનની ઈવેન્ટમાં અડચણો પણ ઉભી કરી હતી. લોકોએ મેકર્સને કાળા ઝંડા બતાવ્યા. પ્રદર્શન એટલું વધી ગયું હતું કે મેકર્સે પોલીસને બોલાવવી પડી. પ્રદર્શકારીઓએ દાવો કર્યો છે કે, ફિલ્મ મહાત્મા ગાંધીની વિરાસતને કમજોર કરે છે અને તેમના હત્યારો નથૂરામ ગોડસેની મહત્વતના વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યુ છે.ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ની સ્ટોરી રાજકુમાર સંતોષીએ લખી છે અને તેને ડિરેક્ટ પણ કરી છે.…

Read More

Today Gujarati News (Desk)ભકતોને સંકટમાંથી દૂર કરતા હનુમાન દાદા નાના બાળકોને અતિપ્રિય દેવ છે. હજી પણ નાના બાળકોને રાત્રે ભય લાગે તે સમયે સૌ પ્રથમ હનુમાનદાદાનું જ નામ લેવામાં આવે છે. ભૂત પિશાચ નિકટ નહિં આવે, મહાવીર જબ નામ સુનાવે બોલાવાનું શરૂ કરી દઈએ છે. રાજ્યમાં હનુમાનદાદાના મંદિર અનેક સ્થળોએ આવેલા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલું ગુમાનદેવ મંદિર ગુજરાતમાં ઘણું વિખ્યાત છે.ઝઘડિયા તાલુકામાં આવેલું ગુમાનદેવ મંદિર સાથે પૌરાણિક દંતકથા સંકળાયેલી છે. ગુમાનદેવ મંદિર કાવેરી નર્મદા નદીના સંગમની મધ્યમાં આવ્યું છે. આશરે 500 વર્ષ પહેલા અયોધ્યાના હનુમાનગાધિની સાગરિયા પટીના સંત તેમજ રામાનંદ સંપ્રદાયના મહાન સંત એવા સ્વામી ગુલાબદાસજી મહારાજ ઝગડીયા…

Read More