Author: todaygujaratinews

Today Gujarati News (Desk)પાકિસ્તાન અત્યારે અર્થવ્યવસ્થાના મોરચે ખરાબ રીતે અટવાયું છે. પાડોશી દેશની સ્થિતિ એટલી ખરાબ છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે તાજેતરમાં જ ભારત સાથે વાતચીતની ઓફર કરી હતી. જોકે ભારતે આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. હવે પાકિસ્તાનીએ અહેવાલ આપ્યો છે કે, ભારતે પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ ઓમર અટ્ટા બાંડિયાલને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.જો પાકિસ્તાની મીડિયાનો આ અહેવાલ સાચો હોય તો, ભારત તરફથી આ આમંત્રણ એવા સમયે મોકલવામાં આવ્યું છે જ્યારે ગયા મહિને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના…

Read More

Today Gujarati News (Desk)જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ જાતે જ ગોળી મારીને આપઘાત કર્યો છે. થોડા દિવસ પહેલાં તેમના કેટલાક વીડિયો અને ઓડિયો વાયરલ થયા હતાં. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.લાયસન્સ વાળી પિસ્તોલથી લમણે ગોળી મારીખડીયા ગામ સ્થિત પોતાની જ વાડીમાં રાજ ભારતી બાપુએ પોતાની લાયસન્સ વાળી પિસ્તોલથી લમણે ગોળી મારી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતુ. સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, તેમણે વાયરલ થયેલા વીડિયોને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે. તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયાં…

Read More

Today Gujarati News (Desk)કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિગ્વિજય સિંહ દ્વારા પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક પર અપાયેલા નિવેદન અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ દિગ્વિજયસિંહ ભોંઠા પડ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મને ભારતીય સેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. દેશની સેના કોઈપણ ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી. એટલું જ નહીં રાહુલે કહ્યું કે, દિગ્વિજયસિંહ પક્ષની ઉપર નથી.દરમિયાન કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણા CRPFના 40 જવાનો પુલવામામાં શહિદ થયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને અનુરોધ કર્યો હતો કે, તમામ જવાનોને એરલિફ્ટ કરવામાં આવે, જોકે…

Read More

Today Gujarati News (Desk)દિલ્હી-NCRમાં આજે બપોરે 2.30 વાગ્યા આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, એક-બે નહીં પરંતુ ઘણી જગ્યાએ લોકોએ ભૂકંપના ત્રણ આંચકા અનુભવ્યા હતા. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર નેપાળ બાજુ નોંધવામાં આવ્યું છે. જમીનથી 10km નીચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. ભૂકંપ માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ ઉત્તરાખંડ, યુપીના રામપુરમાં પણ અનુભવાયો છે.ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર અને તેની તીવ્રતા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઇ નથી.ભૂકંપ શા માટે થાય છે?વિશ્વના વિવિધ વિસ્તારોમાં…

Read More

Today Gujarati News (Desk)ચિત્રકૂટમાં ગુપ્ત ગોદાવરીની ટેકરી પર વધુ એક ગુફા મળી છે. આની જાણકારી ગ્રામજનોએ મઝગવાં એસડીએમને આપી છે. જે બાદ એસડીએમે ટીમ સાથે ગુફાની મુલાકાત લીધી. આ ગુફા ખૂબ લાંબી અને પહોળી છે.એસડીએમ ગુફામાં લગભગ 20 ફૂટ સુધી અંદર ગયા. ગુફા ગુપ્ત ગોદાવરી ટેકરી પર શરૂઆતી ચઢાણ પર જ છે. જેનું મોં સાંકડુ છે. એસડીએમે જણાવ્યુ કે ગુપ્ત ગોદાવરીથી 200 મીટર દૂરના અંતરે વન વિભાગનો પાર્ક છે. તેની આગળ જ આ ગુફા છે. ગુફાથી એક કિલોમીટર દૂર ટેઢી પતમનિયા ગામની વસાહત છે.ઉલ્લેખનીય છે કે લગભગ 5 વર્ષ પહેલા ગુપ્ત ગોદાવરીથી થરપહાડ ગામ જવા માટે ટેકરી પર માર્ગ નિર્માણનું…

Read More

Today Gujarati News (Desk)ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ 40 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવ્યા છે. ત્યારથી તે સતત ચર્ચામાં છે. સાધ્વીના યૌન શોષણ અને પત્રકારની હત્યાના કેસમાં સજા કાપી રહેલા ડેરા પ્રમુખ રામ રહીમને ત્રીજી વખત પેરોલ આપવા બદલ લોકો હરિયાણા સરકાર પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આ બધાની વચ્ચે ડેરાના પ્રમુખનો એક વીડિયો વાયરલ થયો છે જેના કારણે તે હવે સવાલના ઘેરામાં આવી ગયો છે.પેરોલ પર આવ્યા બાદ રામ રહીમ તલવારથી કેક કાપીને ઉજવણી કરતા જોવા મળી રહ્યો છે. તેમના ઘણા અનુયાયીઓ પણ આ ઉજવણીમાં સામેલ થયા છે. જ્યારે પેરોલ પર આવ્યા બાદ કોઈપણ દોષિત…

Read More

Today Gujarati News (Desk)અમદાવાદમાં સ્વસ્છતાને લઈને ફરીવાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. પહેલા શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપમાં ચા પર પ્રતિબંધ કર્યા બાદ હવે તંત્ર દ્વારા ચા પાર્સલ કરવા માટે આવતી પ્લાસ્ટિકની પોટલીઓ પર પણ પ્રતિબંધ મુક્યો છે. AMC દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ચાની કીટલી પર 60 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મુકવામાં આવશે. કારણ કે 60 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગનું ડીકમ્પોસ કરવું અધરું છે અને તેના વધુ પ્રદુષણ ફેલાય છે. આ બાબતને ધ્યાને લઇ તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.તે ઉપરાંત પાનના ગલ્લા પર ગુટખાની પડીકીઓ ફેંકવાથી કચરો વધુ…

Read More

Today Gujarati News (Desk)તાજેતરમાં જ પોતાના નિવેદનો અને કહેવાતા ચમત્કારો બતાવવાના દાવાઓને કારણે ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફરી એક વખત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વિવાદાસ્પદ નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝનું સૂત્ર હતું કે, ‘તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા’ હવે મારું પણ એવું જ સૂત્ર છે કે ‘તુમ હમારા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેગેં’ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને કહ્યું કે, આ સૂત્ર દેશભરમાં ફેલાવવા માટે એક થવું જોઈએ.બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, માત્ર બાગેશ્વર ધામ પર જ આરોપો નથી લગાવવામાં આવ્યા આ એક…

Read More

Today Gujarati News (Desk)કેરળમાં આજે કોરોનાનો નવો એક વેરીયંટ સામે આવતા તંત્ર ત્યાં સતર્ક બન્યું છે. આ નવા વાયરસનું નામ છે – નોરોવાયરસ. કેરળમાં નોરોવાયરસના બે નવા કેસ સામે આવ્યા છે, ત્યારે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે આ અંગે બધું ચિંતા કરવાની જરૂર નથી પરંતુ થોડી સાવધાની રાખવાની આવશ્ક્યતા છે. આ નોરોવાયરસની અસર બાળકોમાં વધારે જોવા મળે છે ત્યારે કેરળમાં નોધાયેલા નોરોવાયરસના બન્ને દર્દીઓની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.. શું છે આ નોરોવાયરસ?? ફ્લુના લક્ષણો ધરાવતા આ વાયરસ પેટના ફ્લુ તરીકે પણ ઓળખાય છે. આ એક ખુબ ઝડપથી ફેલાતો ચેપી વાયરસ છે. આ વાયરસની અસર સીધી પાચનતંત્ર પર…

Read More