Author: todaygujaratinews

Today Gujarati News (Desk)યુપીની યોગી આદિત્યનાથ સરકારમાં પર્યટન મંત્રી જયવીર સિંહે કહ્યું કે, રામભક્તો પર ગોળીબાર કરનારાઓને સન્માનિત કરવાનું કામ ભાજપે કર્યું છે. આ સાથે જ તેમણે રામચરિતમાનસ પર આપવામાં આવેલા સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનો પર પણ પ્રહાર કર્યા હતા.દિલ્હી,ટુડે ગુજરાતી ન્યુઝ,સંવાદદાતા. રાજ્ય સરકારના પ્રવાસન મંત્રી જયવીર સિંહે ગુરુવારે સાંજે એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેતી વખતે પત્રકારો સાથે વાત કરતા સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા અને રામચરિત માનસના નિવેદન પર સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યને પાર્ટીમાંથી કાઢી મૂકવાનું કહ્યું. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવી…

Read More

Today Gujarati News (Desk)ટુડે ન્યુઝ ગુજરાતી,રીના પરમાર,(બનાસકાંઠા) ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરની એસ.એન.કોઠારી પ્રાથમિક શાળામાં ગત ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ નાં રોજ ” હે ભગવાન ” સ્વર સાથે ઈશ્વર સ્મરણ પ્રાથના ચાલતી હતી. લાઉસ્પીકર માં સ્કૂલમાં મધુર ધૂન એટલા માટે વગાડાતી હતું કે ૭૪ માં પ્રજાસત્તાક દિન આડે માત્ર ગણતરીના કલાકો બાકી હતી.જેથી બાળકોમાં રાષ્ટ્રીય ચેતના ભાવ જગાડતું આ ગીત,સ્કૂલ આચાર્યે વહેતું કર્યું હતું.જો કે તે દરમ્યાન શાળાની પાછળ રહેતા સ્થાનિક આદિલ નામના યુવકને લાઉસ્પીકરનું આ ગીત જાહેર ન્યુસંસ ફેલાવતો અવાજ લાગતાં તે આ ગીત બંધ કરાવવા સીધો સ્કૂલ પ્રિન્સીપાલ પાસે પહોંચે છે.અને આચાર્ય નાં રૂમની બારી માંથી ,મહિલા આચાર્ય ને…

Read More

Today Gujarati News (Desk)દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન છે. આ વર્ષે આપણે 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. જેને લઈને શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં તૈયારીઓ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે આપણે એવી ભૂલ ન કરીએ કે આપણે મુશ્કેલીમાં આવી જઈએ. એટલા માટે એવા લોકોએ વધુ સાવધાન રહેવું જોઈએ જે પોતાના વાહનોમાં ત્રિરંગા લગાવીને જાય છે. આ ભૂલ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વાહનો પર ધ્વજ લગાવવો કેટલો સાચો અને કેટલો ખોટો છે.વાહનો પર રાષ્ટ્રધ્વજને લગગવો એટલે અનાદર કરવુંએક વાત ધ્યાનમાં…

Read More

Today Gujarati News (Desk)Republic Day ના અવસરે અનેક કંપનીઓ શાનદાર ઓફર લઈને આવી છે. અનેક ફોન કંપનીઓ પોતાના મોંઘા મોંઘા ફોનને સસ્તામાં વેચી રહી છે. જ્યારે ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને એક શાનદાર ઓફર આપી રહી છે. ફ્રીમાં 4જી ફોન તમે ઘરે લઈ જઈ શકો છો. આ સાથે જ યૂઝરે 2 વર્ષ સુધી કોઈ રિચાર્જ કરવાની જરૂર નથી. ફોન મેળવવાની સાથે સાથે અનલિમિટેડ કોલિંગ અને વધુ ડેટા ઓફર કરાઈ રહ્યો છે. આ ધાંસૂ ઓફર વિશે જાણો…Jio 1,999 Plan Detailsજિયોનો 1999 રૂપિયાવાળો પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે જે જિયો ફોન ખરીદવા માંગે છે કે પછી એ લોકો માટે કે…

Read More

Today Gujarati News (Desk)ભારતમાં આંતરિક ખગોળ વિજ્ઞાનના વિકાસમાં એક મોટી સિદ્ધી પ્રાપ્ત કરતાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફીજિક્સ(IIA)એ વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રામ(VELC) તૈયાર કર્યું છે જેને સૂર્યના અભ્યાસ માટે દેશના પ્રથમ વિશેષ વૈજ્ઞાનિક અભિયાન આદિત્ય એલ1ની મદદથી અંતરિક્ષમાં મોકલાશે. આદિત્ય એલ1ના માધ્યમથી મોકલવામાં આવનાર આ સૌથી મોટું ઉપકરણઆદિત્ય એલ1ના માધ્યમથી મોકલવામાં આવનાર આ સૌથી મોટું ઉપકરણ છે. ચાલુ વર્ષના મધ્યમાં ઈન્ડિયન રિસર્ચ સ્પેસ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) દ્વારા તેનું પ્રક્ષેપણ કરવામાં આવી શકે છે. વીઈએલસીને ઔપચારિક રીતે ઈસરો અધ્યક્ષ એસ. સોમનાથને આઈઆઈએના વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં રિસર્ચ એન્ડ ટેક્નોલોજી સેન્ટર(સીઆરઈએસટી)ના પરિસરમાં ગુરુવારે સોંપાશે. ભારતમાં અંતરિક્ષ ખગોળ વિજ્ઞાનના વિકાસમાં એક મોટી સિદ્ધીIIAના એક અધિકારીએ કહ્યું કે આ ભારતમાં…

Read More

Today Gujarati News (Desk)આજે સમગ્ર ભારત દેશ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. સમગ્ર દેશમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં પણ ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં દેશભક્તિ સાથે સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં કરાયો ત્રિરંગી શણગાર આજે 74મો ગણતંત્ર દિવસ ઉજવી નિમિત્તે સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો હતો. તો આ બાજુ સૌરાષ્ટના સોમનાથ મહાદેવ મંદિર આજે દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળ્યા હતા. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. અને સિંહાસનને…

Read More

Today Gujarati News (Desk)પાકિસ્તાન તરફથી વારંવાર સંબંધો સુધારવાની અપીલ કરાયા બાદ ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનના વિદેશમંત્રી અને ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાનને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. એવા પણ અહેવાલ છે કે મે 2023માં ગોવામાં યોજાનાર આ સંમેલનમાં સામેલ થવા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને પણ ટૂંક સમયમાં આમંત્રણ મોકલાઈ શકે છે.બંને દેશો વચ્ચે સંબંધો અનેક વર્ષોથી ખરાબ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની અપીલ બાદ ભારતે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ચીફ જસ્ટિસને આમંત્રણ મોકલ્યું હતું. આ વર્ષે શાંઘાઈ સહયોગ સંગઠનનું નેતૃત્વ ભારત કરી રહ્યું છે. અધ્યક્ષ દેશના આમંત્રણને એક રેગ્યુલર રુટીન મનાય…

Read More

Today Gujarati News (Desk)રાષ્ટ્રીય માનવાધિકાર પંચ(NHRC)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશની તમામ સરકારી મેન્ટલ હેલ્થ કેર હોસ્પિટલોની હાલત દયનીય થઈ ચૂકી છે. NHRCના પ્રવક્તા જૈમિની કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે દેશમાં 46 સરકારી મેન્ટલ હેલ્થ કેર ઈન્સ્ટિટ્યૂશન્સ છે જેમાં ડૉક્ટર, સ્ટાફ, દવા, સાફ-સફાઈનો અભાવ સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. NHRCએ નોટિસ મોકલાવી ૬ અઠવાડિયાની જ મુદ્દત આપી NHRCએ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવથી લઈને સંસ્થાના નિર્દેશક, ચીફ સેક્રેટરી, ડીજીપીને નોટિસ મોકલાવી ૬ અઠવાડિયાની જ મુદ્દત આપી હતી. NHRCએ ગત 3-4 મહિના દરમિયાન મેન્ટલ હેલ્થ કેર સેન્ટરોની સ્થિતિનું આકલન કર્યુ હતું. પંચે શરૂઆત ગ્વાલિયરના મેન્ટલ હેલ્થ કેર હોસ્પિટલની મુલાકાતથી કરી હતી. પછી આગરા અને રાંચીની હોસ્પિટલોની…

Read More

Today Gujarati News (Desk)નવી દિલ્હી: જે રીતે બોલિવૂડની ફિલ્મો ગયા વર્ષે બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ રહી હતી, હવે લાગે છે કે આ કહાની ધીમે ધીમે બદલાવાની છે. હા, આ વર્ષની શરૂઆત બોલિવૂડ માટે સારી સાબિત થઈ શકે છે. આજે (25 જાન્યુઆરી) બોલિવૂડના ‘બાદશાહ’ શાહરૂખ ખાનની વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’એ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મને લઈને સારા રિવ્યુ મળી રહ્યા છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ‘પઠાણ’ને 4.5 રેટિંગ આપ્યું છે અને ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી છે. આવી સ્થિતિમાં હવે સૌની નજર ફિલ્મના પ્રથમ દિવસનાં બોક્સ ઓફિસ પરના કલેક્શન પર છે.અમુક અહેવાલો અનુસાર, ફિલ્મ ‘પઠાણ’નું…

Read More

Today Gujarati News (Desk)આજે ગણતંત્ર દિવસના અવસર પર સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે અને સમગ્ર દેશ 74મોં ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે અને આ ખાસ અવસર પર ગુગલે પણ એક શાનદાર ડુડલ બનાવી ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. ગૂગલે ગણતંત્ર પરેડ પ્રત્યે દરેક ભારતીયનું આકર્ષણ દર્શાવતા એક ખુબ સરસ ડુડલ રજુ કર્યું છે.આ ડુડલને ગુજરાતના ગેસ્ટ આર્ટિસ્ટ પાર્થ કોથેકરે બનાવ્યું છે. કલાકાર પાર્થે ગણતંત્ર દિવસ 2023નો જશ્ન માનવતા Google ડુડલને બનાવવા માટે હાથથી કાપેલ પેપર દ્વારા કલાકૃતિ તૈયાર કરી છે.આ ગુગલના ડુડલમાં શું છે ખાસઆ ગુગલ ડુડલમાં રાષ્ટ્રપતિ ભવન ઉપરાંત, પરેડમાં રક્ષા કર્મીઓ દ્વારા બનાવવામાં આવેલ શાનદાર બાઈક પિરામિડનું ચિત્રણ પણ…

Read More