Author: todaygujaratinews

Today Gujarati News (Desk) કચ્છમાં ઉદ્યોગોની સંખ્યામાં સતત વધારો વચ્ચે કચ્છ કેન્દ્ર સરકારની કમાણીમાં પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે. ઉદ્યોગો અને ધંધાર્થીઓ પાસેથી ટેકસ રૂપે વસૂલાતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ GST થકી કેન્દ્ર સરકારની હર મહિને મસમોટી આવક ઊભી થાય છે અને આ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સેન્ટ્રલ જીએસટીના કચ્છ કમિશનરેટ દ્વારા ગત જાન્યુઆરી મહિનાનું ટેકસ કલેક્શન અત્યારસુધીનો બીજું સૌથી મોટું ટેકસ કલેક્શન નીવડ્યું છે.ભારતમાં જીએસટીની શરૂઆત બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં જ જીએસટી દ્વારા કચ્છમાંથી રૂ. 238.78 કરોડની આવક ઊભી કરવામાં આવી છે, જે અત્યારસુધીની બીજી સૌથી વધારે…

Read More

Today Gujarati News (Desk)અન્ડરટ્રાયલ કેદીઓને જામીન મળવામાં વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરી છે. જામીન મળ્યા બાદ કસ્ટડીમાં રહેલા કેદીઓ માટે કોર્ટે 7 મહત્વની સૂચનાઓ જાહેર કરી હતી. જણાવી દઈએ કે, અદાલત જામીન અંગેના નિયમો ઘડવાના મામલાને સુઓમોટો સંજ્ઞાન લઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ પર અપીલ કરી હતી.સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાની ભાવનાત્મક અપીલમાં કહ્યું હતું કે, દેશની જેલોમાં બંધ હજારો કેદીઓને જામીન પર મુક્ત કરવાનો કોર્ટનો આદેશ છે, પરંતુ તેમની પાસે જામીનની રકમ માટે પૈસા નથી, જેના…

Read More

Today Gujarati News (Desk)રીના પરમાર ,ડેસ્ક ડાયમંડ એક્સપર્ટ અને મુંબઈના હીરા માણેક જૂથના તંત્રી તેમજ વરિષ્ઠ પત્રકાર હાદિક હુંડીયાએ કેન્દ્ર સરકારના રજૂ કરાયેલ બજેટ નાં ભરપૂર વખાણ કર્યા હતા.આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડ માં સરકારે ખૂબ રાહત આપી છે . લેબગ્રોન હીરા નાં વ્યાપાર માં રાહત મળવાથી ભારતનાં હીરા વ્યાપાર ને વધુ સારો બિઝનેસ મળશે તેવું તેમણે જણાવ્યું હતું .જ્યારે આ મામલે ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં ભૂતપૂર્વ પ્રમુખ કૌશિક ભાઈ મહેતાએ પણ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૩-૨૦૨૪ નાં વર્ષ માટે રજુ થયેલ બજેટ વિશે તેમના વિચારો જણાવતા કહ્યું કે આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડ…

Read More

Today Gujarati News (Desk)नेपाल की काली गंडकी नदी से लाई गई दो विशाल शिलाएं रामलला की मूर्ति के लिए समर्पित की गईं। ये दो विशाल शिलाखंड बुधवार को शाम ही नेपाल से रामसेवकपुरम पहुंचा दिए गए थे। गुरुवार को इन्हें विधि विधान पूर्वक नेपाल स्थित प्राचीन मिथिला की राजधानी जनकपुर के जानकी मंदिर के महंत राम तपेश्वर दास और नेपाल के पूर्व उप प्रधानमंत्री विमलेंद्र निधि ने राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के महासचिव चंपतराय को समर्पण पत्र के माध्यम से भेंट किये।इससे पूर्व शिला का 51 वैदिक आचार्यों ने विधि विधान से पूजन किया। शिला समर्पण समारोह संक्षिप्त सभा…

Read More