Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)संसद रत्न अवार्ड 2023 के लिए 13 सांसदों को नॉमिनेट किया गया है। इन 13 सांसदों में आठ लोकसभा और पांच राज्यसभा के सदस्य हैं। केंद्रीय मंत्री अर्जुन राम मेघवाल की अध्यक्षता और पूर्व मुख्य चुनाव आयुक्त एस कृष्णमूर्ति की सह-अध्यक्षता में प्रतिष्ठित सांसदों और नागरिक समाज की जूरी ने सांसदों को नामित किया है। जूरी ने विशेष पुरस्कार श्रेणी के तहत विभागीय रूप से संबंधित दो स्थायी समितियों और एक प्रतिष्ठित नेता को भी नामांकित किया गया। समिति में प्रतिष्ठित सांसद और नागरिक समाज के सदस्य शामिल हैं।इन नेताओं का नाम शामिलसंसद रत्न अवार्ड के लिए…
Today Gujarati News (Desk)ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનની સ્થિતિ ગંભીર થઈ રહી છે. પહેલાથી અસ્તિત્વમાં રહેલી તિરાડો સતત પહોળી થઈ રહી છે. ઘરો અને ખેતરો પછી અને બદ્રીનાથ નેશનલ હાઈવે પર દિવસેને દિવસે તિરાડો વધી રહી છે. રસ્તા પર તિરાડોની સાથે સાથે કેટલાક દિવસોથી મોટા ખાડા પણ પડવા લાગ્યા છે. શહેરના કેટલાક સ્થળોમાં બદ્રીનાથ હાઈવે પણ હળવો ધસવા લાગ્યો છે. ચારધામ યાત્રાના પ્રારંભ પહેલા તિરાડોએ ચિંતા વધારી દીધી છે. શહેરના સુનિલ, સ્વી, મનોહરબાગ, ટીનાગ, સિંહધાર, મારવાડી, ચુનારા, ગાંધીનગર, રવિગ્રામ, કોઠીલા વગેરે વિસ્તારોમાં ઘરો અને ખેતરોમાં મોટી સંખ્યામાં તિરાડો પડી ગઈ છે. જે મકાનોમાં પહેલા નાની-મોટી તિરાડો પડી હતી તે હવે ખૂબ પહોળી થઈ…
Today Gujarati News (Desk)દેશમાં ફરી ખાદ્ય ચીજો મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. દેશની આબોહવામાં પરિવર્તન, વરસાદની અનિશ્ચિતતા, સ્થાનિક અને વૈશ્વિક કક્ષાએ અતિશય માંગના કારણે આગામી નાણાંકીય વર્ષમાં અનાજના ભાવ ઊંચા જઈ શકે છે. આ બાબતે ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે આપેલી જાણકારી મુજબ તાજેતરનાં જે પરિસ્થિતિ છે તે મુજબ હાલના સમયમાં અનાજમાં ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા નથી. પરંતુ વૈશ્વિક કારણોને લીધે દેશમાં અનાજનો ભાવ વધી શકે તેવો અંદાજ છે. અને તેના કારણે આવનારા સમયમાં ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થશે. છેલ્લા 50 વર્ષોમાં ખાધ્ય પદાર્થો સ્થાનિક ઉત્પાદન સતત વધી રહ્યુ છેક્રિસિલના રિપોર્ટ મુજબ તાજેતરમાં જ ક્રિસિલના રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે…
Today Gujarati News (Desk)ટીમ ઈન્ડિંયા પાંચમી વખત મહિલા T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી છે. હવે સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થશે. આ ગ્રુપમાંથી ઈંગ્લેન્ડની ટીમ પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ પહેલા વર્ષ 2020ની ફાઇનલમાં તેણે ભારતીય ટીમને જ હરાવ્યું હતું. ટીમ ઈન્ડિંયાની નેટ રન રેટ +0.290 છે. આ પહેલા ગ્રુપ-બીમાંથી વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિંયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.ટીમ ઈન્ડિંયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 155 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 87 રન…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)ST બસની મુસાફરી કરતા પહેલા ઓનલાઈન ટિકિટ મેળવી લેજો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે રાતથી 8 કલાક સુધી ઓનલાઈન બુકિંગ બંધ રાખવાવામાં આવશે. ગુજરાત નિગમ દ્વારા આ અંગેની જાણ પહેલા કરી દીધી હતી. ગુજરારતમાં દરરોજ લાખો મુસાફરો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. આ માટે ઘણા લોકો એસટીમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરાવીને ટિકિટ મેળવી લેતા હોય છે ત્યારે આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે રાત્રે 11 કલાકથી આવતીકાલ સવારે 7 વાગ્યા સુધી એપ્લિકેશન મેન્ટેનન્સના કારણે ઓનલાઈન બુકિંગ બંધ રાખવામાં આવશે. મુસાફરોને વધુ સરળતા રહે તે માટે એપ્લિકેશનનું મેઈન્ટેન્સ તેમજ સોફ્ટવેરની ગતિ…
Today Gujarati News (Desk)વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. આફ્રિકાના જ્હોનિસબર્ગમાં મોબાઈલ શોપમાં લૂંટ કરવા આવેલા લૂંટારુઓએ આ હત્યાનો અંજામ આપ્યો હતો. જુબેર પટેલ રોજગારી માટે જંબુસરથી આફ્રિકા ગયો હતો. જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં યુવક મોબાઈલ શોપમાં નોકરી કરતો હતો. સોમવારે જોહનીસબર્ગના ફોડ્સ બર્ગ ટાવરમાં નીગ્રો લૂંટારુઓ લૂંટ કરવા માટે ત્રાટક્યા હતા. સ્થાનિક દુકાનદારો અને ગ્રાહકોને ધમકાવી બાનમાં રાખવા નીગ્રો લૂંટારુએ બંદૂક બતાવી હતી. આ દરમ્યાન નાસભાગ મચી જતા ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં જુબેરને ગોળી વાગી જતા તે ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકો દ્વારા જાવેદને તાત્કાલિક સારવાર…
Today Gujarati News (Desk)જળવાયુ પરિવર્તન હાલ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. જળવાયુ પરિવર્તન કે જે સીધી આપણી આબોહવાકીય પરિસ્થિતિ પર અસર કરે છે. તાજેતરમાં આવેલા એક રીપોર્ટ અનુસાર, વિશ્વના 50 સૌથી જોખમી રાજ્યોમાં ભારતના નવ રાજ્યોના નામ પણ જોવા મળે છે. જે એક અત્યંત ચિંતાજનક બાબત કહી શકાય છે .ભારતના બિહાર, યુપી, પંજાબ વગેરેને પણ આવા ખતરા હેઠળ રાખવામાં આવ્યા છે.ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટિવ દ્વારા વર્ષ 2050ને ધ્યાનમાં રાખીને આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વના 2,600 રાજ્યો અને પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. આ અહેવાલમાં માનવીય પ્રવૃત્તિઓ અને ઘરોથી માંડીને ઈમારતો સુધીના માનવ નિર્મિત પર્યાવરણને આબોહવા પરિવર્તન અને આત્યંતિક…
Today Gujarati News (Desk)ગીર સોમનાથના કણેરી ગામે ધોરણ 2માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી ડૂબી ગયા હતા. તેને લઈને ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકો જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. ત્યારે શાળાને તાળીબંધી કરવા પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.મહાશિવરાત્રિના દિવસે દેશભરમાં ધામધૂમપૂર્વક શિવરાત્રી ઉજવાય રહી હતી. ત્યારે ગીર ગઢડાનું કણેરી ગામ હિબકે ચડ્યું હતું. કારણ કે, શુક્રવારે બપોર બાદ અહીં પ્રાથમિક શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી કેવલભાઈ રમેશભાઈ વંશ અને નીતિનભાઈ બચુભાઇ બાંભણીયા ગામ પાસેથી પસાર થતી સોમેત નદીમાં ડૂબી જતાં મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, ચાલુ શાળાએ બંને વિદ્યાર્થીઓ લઘુશંકાનું કહીને…