Author: todaygujaratinews

Today Gujarati News (Desk) ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતી રેલી 2023 માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ વખતે અગ્નિવીર ભરતીમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેનો યુવાનોને ઘણો ફાયદો થઈ શકે છે. ITI પ્રમાણપત્ર અને ડિપ્લોમા ધારક યુવાનો પણ અગ્નિવીર ભરતી 2023 માટે અરજી કરી શકે છે.ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી 2023 માટે યોગ્યતા માટે માપદંડમાં ફેરફાર કર્યો છે. જણાવી દઈએ કે, હવે પ્રિ સ્કિલ્ડ યુવાનો પણ અગ્નિવીર બની શકશે. ITI પ્રમાણપત્ર અને ડિપ્લોમા ધારક ઉમેદવારો ટેકનિકલ શાખા માટે અરજી કરી શકે છે. તેનો હેતુ…

Read More

Today Gujarati News (Desk)ગીર સોમનાથમાં આવેલા ધોકડવા ગામમાં જાહેર Ac શૌચાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. લોકપ્રિય ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના હસ્તે આ શૌચાલયને ખુલ્લું મુકાવામાં આવ્યું હતું. આ એ.સી. શૌચાલય માટે 50 ટકા સરકારી ગ્રાન્ટ અને 50 ટકા રૂપિયા સરપંચે ખર્ચ કર્યા હતા. જેથી કુલ 6 લાખમાં એ.સી.શૌચાલયને તૈયાર કરવામાં આવ્યું છે.ગામડાનું પહેલું જાહેર AC શૌચાલયછેલ્લા કેટલાક વર્ષોથી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના દરેક ગામોમાં ઘરે ઘરે શૌચાલય નિર્માણ થાય તેવા પ્રયત્નો કરવા આવી રહ્યા છે અને મોટાભાગે ગુજરાતમાં પણ ઘરે ઘરે શૌચાલય નિર્માણ પામ્યા છે. ગીર…

Read More

Today Gujarati News (Desk) ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને તેમાં પણ સુરત સુરક્ષિત હોવાની પોલીસ મોટી મોટી વાતો કરતી હોય છે તે વચ્ચે પોલીસની નિષ્ક્રિયતાને લઈને અસમાજિક તત્વો બેફામ બન્યા છે કે, કોઈ વ્યક્તિને જાહેરમાં તાલેબાની સજા આપતા હોય છે સતત આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ત્યારે વધુ એક વીડિયો સુરતના અમરોલી વિસ્તારમાંથી વાયરલ થતાની સાથે જ પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છેસુરતમાં અસમાજિક તત્વો બન્યા બેફામગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરત એટલે કે, ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીનું શહેર આ શહેરમાં કાયદાની પરિસ્થિતિ સુધારવા માટે સતત પોલીસ પ્રયાસો કરતી હોય છે ત્યારે પોલીસની નિષ્ક્રિયતાને લઈને જાણે સુરતમાં…

Read More

Today Gujarati News (Desk)જિલ્લાના હડાળા ગામે યોજાય રહેલા લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ કંકોત્રીમાં એવું કંઈક લખવામાં આવ્યું છે કે જેને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે.સમાજ-ગામને વ્યસનમુક્ત બનાવવાની ઇચ્છાહડાળા મનસુખભાઈ કેશવજી સીતાપરાની અનોખી પહેલ કરી છે. કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે, ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’ દારૂના વ્યસનના સખ્ત વિરોધી કોળી પરિવારના મનસુખભાઈએ કંકોત્રીમાં ચોખ્ખુ લખી નાંખ્યુ હતું. મનસુખભાઈની પુત્રીના આવતીકાલે કડવા પાટીદાર સમાજવાડીમાં લગ્ન છે. કોળી સમાજના મનસુખભાઈએ જણાવ્યું હતું કે, ‘વાયરલ કંકોત્રી મારી જ છે અને મારે સમાજ, ગામ સહિત પરિવારોને વ્યસનમુક્ત બનાવવા છે.’ એવા હેતુ સાથે લગ્નની કંકોત્રીમાં લખાણ લખવામાં આવ્યું…

Read More

Today Gujarati News (Desk)IMD On Weather: भारत मौसम विज्ञान विभाग (आईएमडी) ने मंगलवार (21 फरवरी) को कहा कि उत्तर-पश्चिम, मध्य और पश्चिम भारत में अगले 5 दिनों में अधिकतम तापमान सामान्य से 3 से 5 डिग्री अधिक रहने का अनुमान है.देश के कई हिस्सों फरवरी में पहले से ही इतना तापमान दर्ज किया जा रहा है जो आमतौर पर मार्च के पहले सप्ताह में दर्ज किया जाता है. मौसम विभाग ने सोमवार (20 फरवरी) को कहा था कि सामान्य से अधिक तापमान का गेहूं और अन्य फसलों पर प्रतिकूल प्रभाव पड़ सकता है.आईएमडी के एक वरिष्ठ मौसम वैज्ञानिक ने कहा…

Read More