Author: todaygujaratinews

Today Gujarati News (Desk)હાટકેશ્વરમાં હાલના જ વર્ષોમાં બનેલા બ્રિજની હાલત જોઈને લોકોમાં ભારે ડર પેસી ગયો છે, આ બ્રિજની જે હાલત થઈ છે તેના કારણે તેની નીચેથી પસાર થનારા અને બ્રિજની નીચે વેપાર ધંધો કરનારામાં ડર પેસી ગયો છે. આ અંગે ન્યૂઝ 18માં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ તેના પડઘાં છેક ગાંધીનગરમાં પડ્યા છે. બ્રિજને બનાવવામાં કરાયેલી બેદરકારીના અહેવાલ બાદ ગાંધીનગરથી બ્રિજના રિપોર્ટ્સ સહિતની વિગતો મંગાવવામાં આવી છે.AMC કમિશનરને ગાંધીનગરનું તેડું આવ્યુંહાટકેશ્વરમાં બનેલા છત્રિપતિ શિવાજી મહારાજ બ્રિજની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉભા થયા બાદ તે અંગે અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલની અસગ ગાંધીનગરમાં થઈ…

Read More

Today Gujarati News (Desk)પીએમ મોદીએ આજે કર્ણાટકની મુલાકાત લીધી. અહીં તેમણે સૌથી પહેલા શિવમોગા એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. પીએમએ અહીં મંચ પર હાજર કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેમણે હાથ જોડીને અભિવાદન પણ કર્યું હતું.પીએમ મોદી તેના પછી બેલગાવી જિલ્લાની મુલાકાત લેશેપીએમ મોદી તેના પછી બેલગાવી જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન તે જળજીવન મિશન હેઠળ 2500 કરોડ રૂ.થી વધુના વૉટર સપ્લાય પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે જેનાથી બંને જિલ્લાના 13 લાખથી વધુ લોકોને લાભ મળશે. પ્રધાનમંત્રી મોદી જળ જીવન મિશનની જેમ 950 કરોડથી વધારે ખર્ચે બનેલી અનેક યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરવાનાં છે. તો આ સાથે…

Read More

Today Gujarati News (Desk)“ગુજરાત સમાચાર”ના અધિષ્ઠાપક સ્વ. શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિલાલ શાહની 17મી પુણ્યતિથિ પ્રસંગે સોમવારે અમદાવાદના મણિનગર ખાતે સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ “કુમકુમ” મંદિરે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીની નિશ્રામાં સવારે ૭ વાગે સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાત સમાચારના સંસ્થાપક સ્વ. શ્રેષ્ઠિવર્ય શ્રી શાંતિલાલ શાહને શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા, તેમના આત્માને વધુ સુખ શાંતિ આપે તે માટે વચનામૃત અને જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોનું પઠન કરવામાં આવ્યું હતું. સવારે ૭: ૪૫ વાગે શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતી કરીને,શ્લોકગાન કરીને પ્રાર્થના કરવામાં આવી હતી.આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું…

Read More

Today Gujarati News (Desk)એક સમયે દુનિયાની ટોપ મોબાઈલ કંપની રહેલી નોકિયાએ પોતાની બ્રાંડ ઈમેજ બદલવાની જાહેરાત કરી છે. નોકિયાએ 60 વર્ષોમાં પહેલી વખત પોતાનો લોગો બદલ્યો છે. આ નવા લોગોમાં જુદા જુદા અક્ષરોમાં નોકિયા લખેલું છે, જેમાં વાદળી, ગુલાબી, જાંબલી સાથે અન્ય ઘણા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે પહેલા કંપનીનો લોગો માત્ર વાદળી રંગમાં હતો.કંપની ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલી છેનવા લોગો વિશે જણાવતા કંપનીના સીઈઓ પેક્કા લુંડમાર્કએ કહ્યું કે, ‘આ સ્માર્ટફોન સાથે કંપનીની લાગણીને દર્શાવતું હતું, પરંતુ આજે કંપનીનો વ્યવસાય બદલાઈ ગયો છે અને તે ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલી છે. ઘણાં લોકોના મગજમાં આજે પણ નોકિયા એક સફળ મોબાઈલ…

Read More