Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 16 જૂલાઈ 2021ના રોજ ગુજરાત સાયન્સ સિટી 2.0નું ઉદ્ઘાટન કર્યા બાદ તે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનરસિયાઓ માટે મનપસંદ જગ્યા બની ગઈ છે. 16 જુલાઇ 2021 થી 26 ફેબ્રુઆરી 2023 સુધીમાં લગભગ 19 લાખથી વધુ મુલાકાતીઓ સાયન્સ સિટીની વિજ્ઞાનનગરીનો આનંદ મણીયો છે. વિજ્ઞાનની દુનિયામાં રસ દાખવતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી અને ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અર્થે સંયુક્ત રીતે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ કાર્નિવલ -2023’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ કાર્નિવલ વિશે વાત ગુજરાત…
Today Gujarati News (Desk)वैश्विक कूटनीतिक स्तर पर एक ऐसी घटना हुई है जो किसी मजाक से कम नहीं है। रेप के आरोपी और खुद को भगवान का दर्जा देने वाले नित्यानंद की ओर से स्थापित किया गया काल्पनिक देश ‘कैलाशा’ का एक प्रतिनिधि यूएन की मीटिंग में शामिल हुआ। इस मीटिंग में भारत के खिलाफ जहर उगलने में कोई कसर नहीं छोड़ा गया। कैलाशा के प्रतिनिधि ने कहा कि नित्यानंद ‘हिंदू धर्म में सबसे सर्वोच्च गुरू’ है और उसे सताया जा रहा है। UN की मीटिंग में नित्यानंद को सुरक्षा देने की मांग की गई है।नित्यानंद का पक्ष रखने के…
Today Gujarati News (Desk)अमेरिका की केंद्रीय खुफिया एजेंसी के प्रमुख बिल बर्न्स ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी और चीनी राष्ट्रपति शी जिनपिंग परमाणु हथियारों का विरोध कर चुके हैं, जो बेहद महत्वपूर्ण है। उनका यह बयान रूस को परमाणु हथियारों से परहेज करने से जुड़ा है। यह बात उन्होंने तब कही है, जब दो दिन पहले ही विदेश मंत्री एंटनी ब्लिंकन ने कहा था कि उन्होंने भारत और चीन से रूस के परमाणु हथियारों के इस्तेमाल का विरोध करने को कहा है। रविवार को CBS न्यूज के एक साक्षात्कार में बिल बर्न्स से तुर्की में पिछले साल हुई रूसी…
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)આ વર્ષની શરૂઆતના લગભગ બે મહિનામાં ભારતમાં 30 વાઘના મૃત્યુ થયા છે. જ્યારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના અધિકારીઓનું કહેવું છે કે, વાઘના મૃત્યુની આ સંખ્યા કોઈ સંકટની ચેતવણીનું કારણ નથી. કારણ કે સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે વાઘના મૃત્યુમાં વધારો થાય છે. આ સામાન્ય વાત છે.અત્યાર સુધીમાં કાન્હા, પન્ના, રણથંભોર, પેંચ, કોર્બેટ, સતપુરા, ઓરંગ, કાઝીરંગા અને સત્યમંગલમ ટાઈગર રીઝર્વમાંથી વાઘના મૃત્યુ નોંધાયા છે. આ 30 વાઘના મૃત્યુમાંથી 16 રિઝર્વની બહાર નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ 9 વાઘના મૃત્યુ મધ્ય પ્રદેશમાં નોંધાયા એક અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં સૌથી વધુ 9 વાઘના મૃત્યુ મધ્ય પ્રદેશમાં નોંધાયા છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં…
Today Gujarati News (Desk)દેશમાં લગ્નની સિઝનમાં જો તમે સોનુ-ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ તમારા માટે સારો સમય છે. છેલ્લા ઘણા સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેવામાં જો તમારે સોના-ચાંદીમાં રોકાણ કરવા ઈચ્છતા હોવ તો અત્યારે આ સારામા સારો સમય છે. જેથી તમને મોટો ફાયદો થઈ શકે છે. તો જાણો તમને અત્યારે શુ ભાવમાં મળી રહ્યુ છે સોના -ચાંદી.દેશમાં આજે 24 કેરેટ સોનાની કિંમત આજે ફરી 0.45 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ 55710 રુપિયા નીચેની સપાટી પર જોવા મળ્યો હતો. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 51030 રુપિયા થઈ ગઈ છે. તો આ…
Today Gujarati News (Desk)પુલવામાં કાશ્મીરી પંડિતની આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ નારાજ લોકોએ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના રાજીનામાની માંગ કરી છે. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા લોકોએ પી.એમ. નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે માંગ કરી છે કે કાશ્મીરમાં પંડિતોની સુરક્ષા મજબૂત કરવામાં આવે. એટલું જ નહીં તેમણે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને પદ પરથી હટાવવાની પણ માંગ કરી છે. કાશ્મીરી પંડિતોના સંગઠને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ તમને હાથ જોડીને અપીલ કરે છે કે તમે તમારા અંગત એજન્ડાને બાજુ પર રાખીને આ સમસ્યાને ગંભીરતાથી લો. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને તાત્કાલિક હટાવવામાં આવે.’કાશ્મીરી…