Author: todaygujaratinews

Today Gujarati News (Desk)અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે ગામ લોકોએ વિરોધ કર્યો છે. મંદિરના સંચાલકોન દ્વારા પ્રસાદમાં હવે મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે. હવે આ મામલે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હિન્દુ હિત રક્ષા સમિતિએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામાં જેનો સમાવેશ થાય છે તે અંબાજી મંદિરમાં હવે પ્રસાદીને લઈને વિવાદ સર્જાયો છે. મંદિરના સંચાલકો દ્વારા મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપવામાં આવતા આ વિવાદ વકર્યો હતો. હિન્દું હિત રક્ષક સમિતિ દ્વારા આ ચીકીના પ્રસાદનો વિરોધ કર્યો છે. આ બાબતે સમિતિએ અંબાજી મંદિરના ટ્રસ્ટીઓને 48 કલાકનો ટાઈમ આપવામાં આવ્યો છે. જો 48…

Read More

Today Gujarati News (Desk)પ.બંગાળમાં કોંગ્રેસના પ્રવક્તા કૌસ્તવ બાગચીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. શનિવારે સવારે પોલીસે તેમની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.વહેલી સવારે પોલીસની ટીમ પહોંચી માહિતી અનુસાર બર્ટોલા પોલીસ સ્ટેશનની એક મોટી ટીમે પ.બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બૈરકપુર સ્થિત બાગચીના નિવાસે સવારે ૩ વાગ્યે દરોડાની કાર્યવાહી કરી અને તેમની ધરપકડ કરી લીધી હતી. મુખ્યમંત્રી વિરુદ્ધ કથિત ટિપ્પણી મામલે શુક્રવારે બર્ટોલા પોલીસે બાગચી વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો શરૂ કર્યા બાગચીની ધરપકડ સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો શરૂ કરી દીધા હતા. તેઓ પોલીસ…

Read More

Today Gujarati News (Desk)હિંડેનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી અદાણી ગ્રૂપની મુશ્કેલીઓ સતત વધી ગઈ છે. જોકે આ દરમિયાન અદાણી ગ્રૂપ માટે તો સારા સમાચાર આવ્યા હતા. અમેરિકી પીઈ ફર્મ GQG પાર્ટનર્સએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હતું. GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપની કંપનીઓમાં 1.87 બિલિયન ડોલર એટલે કે 15446 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. જોકે આ રોકાણ ખુદ GQG પાર્ટનર્સને જ ભારે પડી ગયું અને તેને મોટો આંચકો લાગ્યો. GQG પાર્ટનર્સના ઓસ્ટ્રેલિયન લિસ્ટેડ શેર્સમાં શુક્રવારે ૩ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. જીક્યૂજી પાર્ટનર્સે અદાણી ગ્રૂપની 4 કંપનીઓમાં કુલ 1.87 બિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. ફ્લોરિડા બેઝ્ડ કંપની GQG પાર્ટનર્સે આશરે ૬૬૨…

Read More

Today Gujarati News (Desk)એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ચીનની નાણાનું ધિરાણ કરતી મોબાઇલ એપ વિરુદ્ધની મની લોન્ડરિંગ તપાસ હેઠળ ગુજરાતની કેટલીક કંપનીઓમાં તપાસ હાથ ધરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને ૨૫ લાખ રૂપિયા રોકડા, ૧૦ કરોડ રૂપિયાનું સોનું અને હીરા જપ્ત કર્યા હતાં.ફેડરલ એજન્સીના જણાવ્યા અનુસાર સુરત સેઝ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન), અમદાવાદ અને મુંબઇમાં સાગર ડાયમંડ્સ લિમિટેડ, આરએચસી ગ્લોબલ એક્સપોેર્ટ્સ લિમિટેડ, તેમના ડાયરેક્ટર વૈભવ દીપક શાહ અને તેમના સાથીઓના ૧૪ પરિસરોમાં દરોડા પાડયા હતાં. હજારો સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરનાર પાવર બેંક એપ (મોબાઇલ એપ્લિકેશન) વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલ ક્રિમિનલ કેસની તપાસ સાથે આ કેસ…

Read More

Today Gujarati News (Desk)રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં માવઠાની શરુઆતા થઈ હતી. રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પાક બગડવાની ચિંતા થઈ છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. આજે બનાસકાંઠામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ડીસામાં હળવો વરસાદ વરસ્યો હતો. થોડાક દિવસ પહેલા જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે રાજ્યના અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાના વિભાગનની આગાહી મુજબ…

Read More

Today Gujarati News (Desk)મહારાષ્ટ્ર સરકારે નિયમોના ઉલ્લંઘન બદલ કફ સિરપના 6 નિર્માતાઓના લાયસન્સ રદ કરી દીધા છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. ખાદ્ય તથા ઔષધિ વહીવટીમંત્રી સંજય રાઠોડે શુક્રવારે વિધાનસભામાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કફ સિરપના 108 નિર્માતાઓમાંથી 84 વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. જેમાં 4ને ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ અપાયો હતો અને 6 કંપનીઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા. મંત્રી સંજય રાઠોડે ભાજપના ધારાસભ્ય આશીષ શેલાર તથા અન્યોને ધ્યાનમાં આવે તે રીતે નોટિસનો જવાબ આપતા કહ્યું કે નિયમોના ઉલ્લંઘન બદલ 17 કંપનીઓને શૉ કૉઝ નોટિસ ફટકારાઈ હતી. સેલારે કથિતરૂપે ભારતમાંથી આયાત કરેલી કફ સિરપ પીવાથી ગામ્બિયામાં ૬૬…

Read More

Today Gujarati News (Desk)कर्नाटक में श्री राम सेना के चीफ प्रमोद मुतालिक ने प्रधानमंत्री नरेंद्र मोदी के नाम पर वोट मांगने के लिए बीजेपी नेताओं पर निशाना साधा है. कारवार में प्रमोद मुतालिक ने कहा कि अगर वो डोर-टू-डोर प्रचार के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी का नाम लेते हैं तो बीजेपी के नेताओं को चप्पलों से पीटें. मुतालिक ने 23 जनवरी को घोषणा की थी कि वो करकला से निर्दलीय उम्मीदवार के रूप में विधानसभा चुनाव लड़ेंगे.लेकिन वो अपने कार्यकर्ताओं की समस्याओं को नहीं समझेंगे.” हिंदू सेना प्रमुख ने कथित तौर पर बीजेपी नेताओं को मोदी के नाम और तस्वीर…

Read More