Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878
Today Gujarati News (Desk)2016માં ભારતે પાકિસ્તાનમાં ઘુસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટર માઈન્ટ નિવૃત્ત લેફટનન્ટ જનરલ સતિષ દુઆએ આજે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટ પ્રિન્ટ ઈવેન્ટમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતુ.આ પહેલા એક વાતચીતમાં તેમણ કહ્યુ હતુ કે, 18 સપ્ટેમ્બર, 2016ના રોજ ઉરી આર્મી કેમ્પ પર થયેલો આતંકવાદી હુમલો મારા જીવનનો સૌથી કાળો દિવસ હતો અને આ દિવસ હું ક્યારેય નહીં ભુલી શકુ. કારણકે આર્મીનો ઉરી બેઝ કેમ્પ મારી લીડરશીપ હેઠળ હતો અને આતંકવાદીઓની ગોળીઓથી મારા 18 જવાનો શહીદ થયા હતા. તે સમયે કાશ્મીર દોડી આવેલા સંરક્ષણ મંત્રી સ્વ.મનોહર પરિકર સમક્ષ મેં પ્રસ્તાવ મુક્યો હતો કે, ભારતે તેનો વળતો જવાબ આપવો જોઈએ. કારણકે…
Today Gujarati News (Desk)અમદાવાદમાં ભાગીદારીમાં રેસ્ટોરન્ટ ખોલવાના નામે ઠગાઈ થયાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક આરોપી સામે રુપિયા 7.34 લાખની ઠગાઇની થઈ હોવાનુ સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ પ્રમાણે શહેરમા ભાગીદારીમાં રેસ્ટોરન્ટ ખોલવા માટેના વિવિધ સાધનો ખરીદવા માટે ભાગીદારીમાં ભેગુ કરેલું ફંડ આપવા છતા આરોપી દ્વારા સાધનોના કોઈપણ પ્રકારના બીલ આપવામાં આવતા નહોતા. જેમા આરોપીએ ઓછા ભાવે સાધનો ખરીદી વિશ્વાસઘાત તથા છેતરપીંડી આચરી હોવાની તેના ભાગીદારે ફરીયાદ નોધાવી હતી. પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરના બિમાનગર ખાતે રહેતા આશિલ બિપીનભાઈ શાહ ગુલબાઈ ટેકરા પાસે ભાગીદારીમાં ASCO લાઉંજ એન્ડ મોર નામની રેસ્ટોરેન્ટ ચલાવે છે. જેમાં યશ અગ્રવાલ નામના…
Today Gujarati News (Desk)ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્રની કામગીરીમાં હાજર રહ્યાં નહોતા. તેમને અચાનક દિલ્હીથી તેડુ આવતાં તેઓ દિલ્હી દોડી ગયાં હતાં. તેઓ ગઈકાલે મોડી રાત્રે જ દિલ્હી પહોંચી ગયા હતાં. તેમની આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. તેમણે દિલ્હી જઈને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ બેઠકમાં રાજ્યના વિકાસને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી આગામી આઠમી માર્ચે અમદાવાદ આવી રહ્યાં છે. અમદાવાદમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે. ત્યારે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના…
Today Gujarati News (Desk)તમે પણ જો સોનાની ખરીદી કરવાના હોય કે સોનામાં રોકાણ કરવાનું વિચારતા હોય તો આ જાણકારી તમારા માટે ઉપયોગી બનશે. સરકારે સોના અને જ્વેલરીની ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ બાબતો પર ગ્રાહક બાબતોના મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, 31 માર્ચ 2023 સુધીમાં હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વગરના સોનાના દાગીઓના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવશે.ગ્રાહક મંત્રાલયે કહ્યું હતું કે, આ નિર્ણય 4 અને 6 અંકના હોલમાર્કિંગની મૂંઝવણને લઈને લેવામાં આવ્યો છે. સોનાના ખરીદ-વેચાણના બદલાયેલા નિયમ મુજબ હવે માત્ર 6 અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ જ માન્ય ગણવામાં આવશે. જો આ નવા હોલમાર્ક વિના સોનાના દાગીના વેચવામાં આવશે…
Today Gujarati News (Desk)आमतौर पर गाडी चलते वक़्त बहुत काम ही बार होता है जब कोई सड़क सुरक्षा से जुड़े डिस्प्ले बोर्ड पर ध्यान देता होगा. लेकिन मुंबई के एक इलाके में तब वहां से गुजर रहे लोग बार बार मुड़कर डिस्प्ले बोर्ड देख रहे थे जब उस बोर्ड पर रोड सेफ्टी की जानकारी की जगह भद्दी भद्दी गालियां डिस्प्ले हो रही थी. यह घटना पाम बीच रोड के नेरुल खंड पर नवीं मुंबई नगर निगम (NMMC) की बताई जा रही हैं. यहाँ पर लगे हुए इलेक्ट्रॉनिक डिस्प्ले बोर्ड पर अचानक से उस दिन गालियों भरी बातें डिस्प्ले हो रही…
Today Gujarati News (Desk)ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ફ્લૂએન્ઝા H3N2 વાયરસના ઘણા કેસ વધી ગયા છે. એવામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ચિંતા વ્યક્ત કરતાં ડૉક્ટરોને મહત્ત્વની સલાહ આપતાં કહ્યું કે દર્દીઓને એન્ટીબાયોટિક લખતાં બચે. ખરેખર હવામાન બદલાવાની સાથે તાવ, શરદી, ઉધરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કહ્યું હતું કે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)ના જણાવ્યા અનુસાર આ પ્રકારના મોટાભાગના કેસ H3N2 વાયરસના હોઈ શકે છે. IMAની નોટિસમાં જણાવાયું છે કે વાયુ પ્રદૂષણ આ વાયરસ માટે સૌથી મોટું કારણ હોઈ શકે છે. એવામાં તાવ, શરદી કે પછી ઉધરસ થાય તો એન્ટીબાયોટિક દવાઓને પ્રિસ્ક્રાઈબ ન…