Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: todaygujaratinews
Today Gujarati News (Desk)રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 18 નંબરની જર્સી પહેરીને IPLમાં રમે છે. સ્મૃતિ મંધાના હવે મહિલા IPLમાં RCB ટીમની 18 નંબરની જર્સીમાં જોવા મળશે.26 વર્ષની લેફટી બેટર સ્મૃતિ મંધાના હાલમાં T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. મંધાના દક્ષિણ આફ્રિકામાં ઈજાના કારણે પાકિસ્તાન સામેની T20 વર્લ્ડ કપની મેચમાં રમી શકી ન હતી. જોકે હરાજી દરમિયાન તેની નજર ટીવી સેટ પર સ્થિર હતી એટ્લે તે પોતે એક્સાઈટેડ હોવાનું દેખાઈ આવતું હતું.સ્મૃતિ મંધાના પર મોટી બોલી લાગ્યા બાદ સાથી ખેલાડીઓએ તેને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મંધાના ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. મંધાના પાસે…
Today Gujarati News (Desk)જોહો સાંભળીને સૌથી પહેલા જે વ્યક્તિના મનમાં આવે છે તે શ્રીધર વેમ્બુ છે. તેઓ આ કંપનીના સહ-સ્થાપક છે. પરંતુ શું તમે જાણો છો કે આ કંપનીના અન્ય સ્થાપકોમાં તેની બહેન અને એક ભાઈ પણ સામેલ છે. તેમની બહેનનું નામ રાધા વેમ્બુ (Radha Vembu) છે જેણે પોતાના ભાઈઓ સાથે મળીને 1996માં આ કંપનીનો પાયો નાખ્યો હતો. શેખર વેમ્બુ શ્રીધર અને રાધાનો ભાઈ છે. ફોર્બ્સ અનુસાર, આજે રાધા ભારતની ત્રીજી સૌથી અમીર મહિલા છે (Radha Vembu Third richest woman in India). તે આ મામલે કિરણ મઝુમદાર શો અને ફાલ્ગુની નાયરથી પણ આગળ છે.રાધા વેમ્બુ પાસે હાલમાં $2.6 બિલિયન (રૂ.…
Today Gujarati News (Desk)આમતો દેશમાં ઘણી જગ્યાઓ પર અતિક્રમણ જોવા મળી જાય છે પરંતુ આ કેસમાં તો ભગવાનના મંદિરને જ અતિક્રમણ કરનાર ગણાવી દેવાયો છે. આ મામલે રેલવે દ્વારા આ અતિક્રમણને ખસેડી દેવા માટે નોટિસ પણ ચોંટાડી દેવામાં આવી છે. આ મામલે મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાનો છે. મામલો ત્યારે વધારે ચર્ચામાં આવી ગયો જ્યારે હનુમાનજીના મંદિરને નોટિસમાં મકાન ગણાવી દેવાયું હતું. નોટિસમાં લખ્યું હતું કે આ જમીન પર બજરંગ બલીએ કબજો કરીને તેમનું મકાન બનાવ્યું છે અને ફક્ત 7 દિવસમાં જમીન ખાલી કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવી હતી.આ મામલો મુરૈના જિલ્લાના સબલગઢનો છે. અહીં ગ્વાલિયર-શિયોપુર બ્રોડગેજનું કામ ચાલી રહ્યું છે, જેમાં…
Today Gujarati News (Desk)હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ મહત્વ હોય છે. આ દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે શિવભક્તો પુજા, અર્ચના અને વ્રત કરતાં હોય છે. જેથી ભક્તો પર શિવજીની કૃપા અવિરત વરસતી રહે. મહાશિવરાત્રીના આ તહેવારમાં માત્ર મહાદેવની સ્તુતિ કરવાથી ભક્તોના દુખ દુર થાય છે. એવુ પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે શિવલીંગના દર્શનના માત્રથી કષ્ટો દુર થાય છે.તિથિ અનુસાર ક્યારે શિવરાત્રી ઉજવવી જોઈએ 18 ફ્રેબુઆરી કે પછી 19 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનો તહેવાર વર્ષમાં બે વાર આવે છે. એક ફાગણ માસમાં અને બીજો શ્રાવણ માસમાં ઉજવવામાં આવે છે. ફાગણ માસમાં ઉજવવામાં આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. મહાશિવરાત્રીમાં લોકો અનેક રીતે ભગવાન…
Today Gujarati News (Desk)અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવરજવરને લઈને વધુ એક રેકોર્ડ સર્જાયો છે. 12મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ પર સૌથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. એકજ દિવસમાં 267 ફ્લાઈટ સાથે 37696 મુસાફરોએ મુસાફરી કરી છે. બે નવા બોર્ડિંગ ગેટ શરૂ કરીને ક્ષમતા વધારાઈપ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ગુડનેસ ડેસ્ક, ડાયનેમિક ક્યુ મેનેજમેન્ટ અને ફ્લોર વૉકિંગ કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ્સ જેવી સુવિધાઓના કારણે મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં સીમલેસ મુસાફરી કરી શકે છે. ટર્મિનલ ગેટથી ઝડપી પ્રવેશવા માટે ડિજિટલ બારકોડ સ્કેનર્સ મૂકાયા છે. તે ઉપરાંત વિશાળ અરાઇવલ હોલ, અપગ્રેડ Z ચેક-ઇન સિસ્ટમ, SHA પૂર્વેનો વિસ્તાર, એક્સ-રે…
Today Gujarati News (Desk)ગુજરાતનાં નિવૃત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના ઈરાદે કાવતરુ ઘડનાર ભાજપના મુખ્ય સુત્રધાર જી. કે પ્રજાપતિને ભાજપમાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે સવારે 5 ઈસમોની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તો આ બાજુ સી.આર પાટિલે તાત્કાલિક અસરથી જી. કે પ્રજાપતિને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમા નિવૃત્ત ડીજીપીને બ્લેક મેલ કરવામાં મુખ્ય સૂત્રધાર જી. કે પ્રજાપતિ હોવાનું સામે આવ્યુ છે. અને આ ઘટનામાં ભાજપના નેતા સાથે 2 પત્રકારો પણ સામેલ છે. અને હવે આ આરોપીને મંગળવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે. જો કે પોલિસે વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માટે પણ માંગણી કરી છે. ભાજપના એક…
Today Gujarati News (Desk)લદ્દાખમાં ભારતીય સર્વેલન્સ ડ્રોન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેના કારણે તમામ ફ્લાઈટો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, સવારે બનેલી આ ઘટના અંગે હજુ સુધી કોઈ વિશેષ જાણકારી મળી નથી. ઉલ્લેખનિય છે કે, ભારત અને ચીન વચ્ચે ઘણા વર્ષોથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે, જેને ધ્યાને રાખી ભારતીય સેના વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપરાંત અહીંના ઊંચાઈવાળા વિસ્તારો અને પર્વતીય પ્રદેશોમાં ચોક્કસ દેખરેખ રાખી શકે તે માટે DRDO દ્વારા દેશમાં જ બનાવેલા ડ્રોન ઉપલબ્ધ કરાવાયા હતા.લદ્દાખ એરપોર્ટ ઓથોરિટીએ તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધોમાનવામાં આવી રહ્યું છે કે, આજે અકસ્માતનો શિકાર બનેલા સર્વેલન્સ ડ્રોન ભારતીય સેનાનું હોવાનું કહેવાય…
Today Gujarati News (Desk)केंद्र सरकार अडाणी ग्रुप-हिंडनबर्ग मामले में एक्सपर्ट कमेटी बनाने को तैयार हो गई है। कमेटी यह देखेगी कि स्टॉक मार्केट के रेगुलेटरी मैकेनिज्म में फेरबदल की जरूरत है या नहीं। सॉलिसिटर जनरल तुषार मेहता कोर्ट को सील बंद लिफाफे में कमेटी मेंबर्स के नाम देंगे। मामले की अगली सुनवाई शुक्रवार को होगी।सुप्रीम कोर्ट अडाणी ग्रुप के खिलाफ हिंडनबर्ग की रिपोर्ट से जुड़ी दो जनहित याचिकाओं (PIL) पर सुनवाई कर रहा है। इस मामले में पहली सुनवाई चीफ जस्टिस डी वाई चंद्रचूड़ और जस्टिस पीएस नरसिम्हा और जेबी पारदीवाला ने शुक्रवार (10 फरवरी) को की थी।इस दौरान कोर्ट…
Today Gujarati News (Desk)हम भारतीय लोगों के लिए चाय किसी अमृत से कम नहीं है, चाय ना मिले तो दिन की शुरुआत ही नहीं होती, थकान हो, सिर दर्द हो, सर्दी हो इन सभी को दूर करने के लिए चाय एक बेहतरीन ऑप्शन आता है. यूं कहो कि हर समस्या से लड़ने के लिए चाय ब्रह्मास्त्र है. कुछ लोगों को तो चाय इतनी पसंद होती है, कि वो दिन में कई बार चाय पी लेते हैं, लेकिन अक्सर हम चाय पीने के दौरान एक गलती जरूर करते हैं, वो ये है हम बची चाय को दोबारा गर्म करके पीते हैं.अगर…
Today Gujarati News (Desk)हाल ही में वाहनों पर लगने वाले एक कर के लिए भारत सरकार ने एक ग्रीन टैक्स का प्रस्ताव जारी किया है, जिसमें 15 वर्ष से अधिक पुराने प्राइवेट वाहनों के रजिस्ट्रेशन रिन्यूअल पर लगाया जाएगा. इसके अलावा, इस प्रस्ताव के अनुसार, यह टैक्स कमर्शियल वाहनों के लिए कम होगा, लेकिन अधिक प्रदूषण वाले शहर में उपयोग किए जाने वाले किसी भी वाहन के लिए अधिक होगा. इस टैक्स को प्रदूषण कर या पर्यावरण कर भी कहा जा सकता है क्योंकि यह उन सभी वस्तुओं पर लगाया जाता है जिनसे प्रदूषण फैलता है. इस कर के कारण…